હિન્દ ન્યુઝ, આણંદ Bજિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા પેટલાદની સુણાવ ખાતે આવેલ આર. કે. ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ,આઈ.ટી.આઈ ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા કુલ ૭૨ ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ભરતી મેળામાં કુલ ૦૫ નોકરી દાતાઓ જેવા કે, ટેલેન્ટ પ્રો એમ્પાવર સોલ્યુશન, ક્વીસ ક્રોપ,શ્રી રામ ફાઈનાન્સ, નેસ્કો, ઓસ્ટીન ફૂડ એન્ડ બેવરેજ દ્વારા તેમના એકમોમાં રહેલ ૩૮૨ જેટલી વિવિધ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા હાજર રહ્યા હતા. આ રોજગાર ભરતી…
Read MoreDay: October 5, 2024
સિદ્દી સમાજના બાળકોમાં રહેલ રમતની પ્રતિભાને ઉજાગર કરવા સિદ્દી રમત પ્રતીભા પસંદગી તાલીમ શિબિર યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાતભરના અંતરીયાળ વિસ્તારોમાં વસવાટ કરતા, સંઘર્ષમય તેમજ કુદરતી રીતે વિપરીત પરિસ્થિતિઓમાં જીવન નિર્વાહ કરતા સમૂહોના પરિવારજનો સાહસિકતા, સંઘર્ષ, સહનશિલતા, લડાયક જેવા ગુણો ધરાવતા હોય છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખાસ કરીને ગીર સોમનાથ, જુનાગઢ, ભરૂચ, જામનગર, કચ્છ સહિતના વિસ્તારમાં વસતા સિદ્દી સમાજની સુષુપ્ત રમત શક્તિઓને શોધી જુદી જુદી રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સફળ થવા માટે તૈયાર કરવા તથા શિક્ષણના સમન્વય સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની અલગ અલગ માધ્યમથી શોધ કરવામાં આવે છે. જે અનુસંધાને ગુજરાતના દરેક જિલ્લાઓમાં સિદ્દી સમાજના બાળકોમાં રહેલ…
Read Moreજવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫ માટેના ઓનલાઇન ફોર્મ ભરવા અંગે
હિન્દ ન્યુઝ, આણંદ આચાર્યશ્રી, પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ મેળવવા માટે હાલ ધોરણ ૮ અને ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તા.૩૦, ઓક્ટોબર સુધી આવેદન કરી શકે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.પ્રવેશ પરીક્ષાતા. ૦૮/૦૨/૨૦૨૫ શનિવારના રોજ યોજવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભારત સરકાર દ્વારા સંચાલિત સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જેમાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ-અલગ ઉતમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રાષ્ટ્રિય…
Read Moreભાવનગરમાં ઘરશાળા પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સાયબર સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા.30/09/24 ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા ઘરશાળા પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સાયબર સેફટી અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સાયબર સેફટીના પ્રવીણભાઈ પરમાર, રોજગાર કચેરીના ઉદયભાઇ વ્યાસ, DHEW યોજનાની ટીમ અને PBSC કાઉન્સેલર તેમજ કોલેજ ની 225 વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ હતી. જેમાં પ્રવીણભાઈ દ્વારા સાયબર સેફટી વિશે વિસ્તૃત પી.પી.ટી. અને…
Read Moreતળાજા મોડેલ સરકારી હાઈસ્કુલ ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા. ૦૪/૧૦/૨૦૨૪ના રોજ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્રારા તળાજા મોડેલ સરકારી હાઈસ્કુલ ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં હાઈસ્કુલના આચાર્ય વિશાલભાઈ રાજયગુરૂ દ્રારા પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત બાળ લગ્ન કોને કહેવાય, તે અંગેની વિવિધ કલમો અંગે અને કાયદા અંગે તેમજ વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાની…
Read Moreતળાજા ખાતે ગર્લ્સ હાઇસ્કુલમાં જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨(પોકસો એક્ટ) અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા. ૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા. ૦૪/૧૦/૨૦૨૪ના રોજ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા તળાજા ખાતે ગર્લ્સ હાઇસ્કુલમાં જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨(પોકસો એક્ટ) અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સ્કુલના શિક્ષિકા દ્રારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ ત્યારબાદ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (પોકસો એક્ટ) વિવિધ કલમો અંગે અને વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી…
Read Moreઘોઘા તાલુકાના વાળુકડ ગામે “સેવા સેતુ”નો કાર્યક્રમ સંપન્ન
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને તેમના રહેઠાણના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે “સેવાસેતુ”ના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે તા.૪ ઓક્ટોબર,૨૦૨૪ના રોજ ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ‘સેવા સેતુ’નો કાર્યક્રમ યોજાયો હતો.જેમા ૧૮ ગામના ૧,૩૨૧ અરજદારોની તમામ રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. વાળુકડ ગામની કુમાર શાળા ખાતે યોજાયેલા સેવા સેતુના કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગના સ્ટોલ ઉપલધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં વાળુકડ, નેસવડ, લાખણકા, જુના પાદર, ભીકડા, ભંડાર, કણકોટ, ઉખરલા, ત્રાંબક, સમઢીયાળા, ખરકડી, ખોટડી, નાના ખોખરા, મોટા ખોખરા, પાણીયાળા,…
Read Moreકચ્છ, બનાસકાંઠા તથા ગાંધીનગર ખાતે નિવાસી તાલીમ વર્ગો માટે અરજીઓ મંગાવવા બાબત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત રાજ્યના યુવાનો સરંક્ષણ દળમાં ભરતી થાય તે માટે BSF હેડ્ક્વાર્ટર ગાંધીનગર ખાતેથી રાજ્યના કચ્છ, બનાસકાંઠા તથા ગાંધીનગર ખાતે નિવાસી તાલીમ વર્ગો ૨૦૨૪-૨૫ માટે રાજ્યના ઉમેદવારો માટે ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન થશે આ વર્ગોમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોને રહેવા-જમવાનું તથા શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ (ધોરણ-૧૦ માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષય માં ઓછામાં ઓછા ૩૩% માર્ક્સ હોવા ફરજીયાત) હોય તેવા જ ઉમેદવારો આ તાલીમ માટે અરજી કરી શકશે. તેમજ તાલીમાર્થી તરીકે…
Read More‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સોમનાથ ચોપાટીની સફાઈ કરાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આ વર્ષે પણ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ હેઠળ “સ્વચ્છતા હી સેવા અભિયાન”વેગવંતુ બનાવાયું છે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સોમનાથ શહેરની ચોપાટી અને આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી.
Read Moreપ્રભાસ પાટણ નગરપાલિકા ખાતે સેવાસેતુનો લાભ લેતા નાગરિકો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે તેવા પારદર્શી અભિગમ સાથે રાજ્યવ્યાપી ૧૦માં તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા વેરાવળ-પાટણ શહેરી વિસ્તારનો દસમો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ૬૬૧ રાશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી, ૩૦૨ સાતબાર/આઠ-અના ઉતારા પ્રમાણપત્ર, ૧૮૩ રાશનકાર્ડમાં નામ દાખલ કરવું, ૧૪૫ બસ કન્સેશન પાસ, ૭૦ જન્મમરણના પ્રમાણપત્ર, ૭૭ આવકના દાખલા, ૩૧ આઈસીડીએસ બાળકોના આધારકાર્ડ, ૧૭ પ્રોપર્ટી ટેક્સ, ૧૫ લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ૭ ઘરેલું નવા વીજ જોડાણની અરજીઓ, ૬ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના,…
Read More





