વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છના ત્રણ તાલુકામાં જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ભુજ         વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગની જુદી જુદી રેન્જમાં ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે માંડવી અને બાડા દરિયાકિનારાના વિસ્તારમાં નકામો કચરો નાશ કરી સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી.         આ કાર્યક્રમ હેઠળ ગામ લોકોને જીવસૃષ્ટિની જાળવણી બાબતે અને સંરક્ષણ અંગેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત અબડાસા તાલુકામાં નલીયા ખાતેની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓને વન સંપત્તિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃત્તિ અને સમજ સંબંધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે…

Read More

તમે તિરંગો ફરકાવો ત્યારે આ વાતો ખાસ ધ્યાનમાં રાખજો

હિન્દ ન્યુઝ, બોટાદ • રાષ્ટ્રધ્વજ ફાટેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ • તિરંગો જે ઊંચાઈએ ફરકતો હોય, તેનાથી વધારે ઊંચે બીજો કોઈ ધ્વજ ન ફરકાવાય • રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ • રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું • રાષ્ટ્રધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફુલ, તોરણ,હાર વગેરે ન મુકવા જોઈએ • કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ • રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ પાણીમાં તરતી અવસ્થામાં પણ ન હોવો જોઈએ • જો જરૂર હોય…

Read More

નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દેશમાં ૫ કરોડ પરિવારોની સાથે સંપર્કનું મહાઅભિયાન યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવ  હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના સંયુક્ત સહકારથી નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના ગ્રામીણ વિસ્તારોમાં હર ઘર તિરંગા ફરકાવવા માટે પાંચ કરોડ ગ્રામીણ પરિવારોના સઘન સંપર્કનો મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવી દિલ્હી સ્થિત નેહરુ યુવા કેન્દ્ર સંગઠનનું મુખ્ય કાર્યાલય, છ ક્ષેત્રીય કાર્યાલયો અને ૨૯ રાજ્યોમાં સ્થિત કાર્યાલયોની દેખરેખમાં દેશના ૬૨૩ જિલ્લામાં કાર્યરત જિલ્લા નેહરુ યુવા કેન્દ્રના ૧૨ હજાર રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો તેમજ તમામ જિલ્લાના બ્લોકમાં કાર્યરત ૨.૫ લાખથી વધારે યુવા કલબોના નેટવર્કના માધ્યમથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત…

Read More

સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન નીતિ આયોગમાં રજીસ્ટર થવા બદલ ખુબ ખુબ અભિનંદન

કાલાવડ, પત્રકાર ના હિત માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ ( સારા એસોસિએશન ) નું સરકારશ્રી ના ‘નીતિ આયોગ’ માં રજીસ્ટર થવા બદલ આપ તમામ ‘સારા’ એસોસિએશન ના પદાધિકારીઓ, સભ્યો અને ‘સારા’ એસોસિએશન ના તમામ શુભેચ્છકો ને હું ડૉ.સીમાબેન પટેલ (સંસ્થાપક / રાષ્ટ્રીય અધ્યક્ષા) આપ સૌના સાથ સહકાર બદલ અને આપશ્રી વડીલો, ભાઈઓ અને બહેનો ના આશીર્વાદ થી ‘સારા’ એસોસિએશન નું ‘નીતિ આયોગ’ માં રજીસ્ટર થવા ના આ શુભ અવસર પર આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છુ અને આ શુભ અવસરે આપ સૌને ખુબ ખુબ શુભેચ્છા…

Read More

વેરાવળ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ ની ઉજવણી કરી

વેરાવળ , રાજ્ય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા ગત 8 ઓગસ્ટ ને મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે વેરાવળના સિમર ગામે જઈ સ્વસ્છતા માં મહિલાઓનું વિશિષ્ટ યોગદાન છે, ત્યારે મહિલાઓને સ્વ- સ્વચ્છતા સાથો સાથ ઘર, સોસાયટી, શહેર વગેરે જગ્યા એ સ્વચ્છતા નું મહત્વ તેમજ તેના દ્વારા બીમારીઓને કેવી રીતે દૂર રાખી શકી વગેરે બાબતે જાણકારી આપવામાં આવેલ અને સ્વસ્છ ભારત અભિયાન ને આગળ ધપાવવા સમાજ ના દરેક લોકો જોડાય અને તંદુરસ્ત પરિવાર,…

Read More

જામનગર જીલ્લા ના હડિયાણા ઞામે અને કુનડ ગામે શ્રી રામચંદ્રજીના ભવ્ય રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે હડિયાણા ગામે બપોરના મહા આરતી અને પ્રસાદ તેમજ આકાશમાં ફટાકડાની આતશબાજી કરી

હડિયાણા, જામનગર જીલ્લા ના હડિયાણા ઞામે અને કુનડ ગામે ગીતામંદિર, ઠાકોરજી નું મંદિર, રામ મંદિર અને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે ,આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કારસેવકો અને રામ સેનાના હિન્દુ યુવાનો દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મુકામે ગત રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વરદ હસ્તે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે હડિયાણા ગામે બપોરના મહા આરતી અને પ્રસાદ તેમજ આકાશમાં ફટાકડાની આતશબાજી કરી ગામમાં ભગવા ધ્વજ સાથે મોટરસાયકલ દ્વારા ઘરે ઘરે રામનો સંદેશ પહોંચાડી દીપ પ્રગટાવવાનો સુંદર અવસર સૌ હિંદુ પરિવારમાં જોવા મળેલ ગામના…

Read More

શહેરા ખાતે તાલુકા પંચાયત કચેરીનું ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ના હસ્તે લોકાર્પણ

શહેરા, તા. ૧૭ શહેરા ખાતે રૂ.૨.૩૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીની બિલ્ડીંગનું શહેરા ધારાસભય જેઠાભાઈ ભરવાડના હસ્તે લોકાર્પણ કરવામાંઆવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલી તાલુકા પંચાયત કચેરીનું મકાન વર્ષો જૂનું જર્જરિત હાલતમાં તેમજ નહીંવત સુવિધા ધરાવતું હોવાના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તાલુકાની ગ્રામ્ય વિસ્તાની પ્રજાને મુશ્કેલીઓ પડતી હતી, ઉપરાંત આ કચેરીને લગતી શાખાઓ અલગ-અલગ જગ્યાએ હોવાના કારણે શહેરા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની પ્રજાને કામકાજ અર્થે અલગ-અલગ જગ્યાએ ધક્કા ખાવા પડતા હતા, જેને લઈને રાજ્ય સરકારે અદ્યતન સુવિધા સમકાન મંજુર કર્યું હતું, ત્યારે ત્રણ વર્ષ અગાઉ તાલુકા…

Read More

ડ્રીસ્‍ટ્રીકટ ડેવલોપમેન્‍ટ કો-ઓર્ડીનેશન એન્‍ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદશ્રી પુનમબેન માડમના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની ડીસ્‍ટ્રીકટ ડેવલોપમેન્‍ટ કો-ઓર્ડીનેશન એન્‍ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક ચેરપર્સન અને સાંસદશ્રી પુનમબેન માડમના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકની શરૂઆતમાં કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ પુનમબેન માડમને આવકારી ઉપસ્‍થિત સૌનું સ્‍વાગત કર્યું હતું. જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી એ.પી. વાઘેલાએ ડીસ્‍ટ્રીકટ ડેવલોપમેન્‍ટ કો. ઓર્ડીનેશન એન્‍ડ મોનીટરીંગ કમિટીના મુદાઓનું વાંચન કર્યું હતું. મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજના. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દિનદયાલ અંત્‍યોદય યોજના, નેશનલ સોશ્‍યલ આસીસ્‍ટન્‍ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી –દરેકને ઘર), સ્‍વચ્‍છ ભારત મીશન (ગ્રામીણ), નેશનલ રૂરલ ડ્રીન્‍કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી…

Read More

શ્રી રામધુન સંતવાણી મંડળ દ્વારા રાજકોટ ખાતે સમૂહ લગ્ન યોજાયો

રાજકોટ, શ્રી રામધૂનસંતવાણી મંડળ દ્વારા રાજકોટ ખાતે ગતરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 8 દીકરીઓના શાસ્ત્રવિધિ અનુસાર લગ્ન કરાવવામાં આવેલ હતા. આ સમુહલગ્ન માં ‘રાષ્ટ્રીય હિન્દુ સંઘ’ ગુજરાત પ્રદેશ ના અને તમામ જિલ્લાના પદાધિકારીઓ, સમાજના વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ ભેગા મળીને આ સમૂહ લગ્ન સંપન્ન કરાવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ માકડીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દયારામભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષા રચનાબેન પટેલ, ગુજરાત પ્રદેશ સચિવ પરેશકુમાર પુરોહિત, ગુજરાત પ્રદેશ કાર્યકારી હિરેનભાઈ રાઠોડ, રાજકોટ જિલ્લા અધ્યક્ષ હિતેષભાઇ ગોવિંદયા, મહિલા મોરચો અધ્યક્ષા જાગૃતિબેન વિરાસ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ નહેન્દ્રસિંહ જાડેજા,…

Read More

કેશોદ પટેલ વિધાર્થી આશ્રમ સંચાલિત UKVમહિલા કોલેજ ની બાળા ઓ એ માતૃ વંદના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કર્યું

કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત સ્કૂલની બાળાઓ દ્વારા એક માતૃ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધોરણ9 10 11 12 તેમજ અન્ય ધોરણનુ બાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના માતા-પિતાનું આરતી પૂજન તેમજ પ્રદક્ષિણા કરી અને મોઢું મીઠું કરાવ્યું હતું જેમાં સ્કૂલના આચાર્ય શ્રી મંજુલા બેન ભીમાણીતેમજ અન્ય સ્ટાફ દ્વારા ખુબ જ સરસ મજા નું આયોજન કરવામાં આવેલ હતું અને પુલવામાં શહીદ થયેલા શહીદ વીર જવાનોને બે મિનિટનું મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપેલી હતી આ માતૃ વંદના કાર્યક્રમ માં ઘણી બાળકોએ ભાગ લીધો હતો અને તેમના…

Read More