હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.ટી.કણસાગરાના માર્ગદર્શન હેઠળ “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫” ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાના સ્વાસ્થ્ય સમયની થીમ “માં બનવાની ઉમર એ જ, જયારે શરીર અને મન તૈયાર હોય” રાખવામાં આવી છે. આ થીમ અંતર્ગત લઘુ શિબિર, સાસુ વહુ મીટીંગ, સ્વસહાય જૂથો, આંગણવાડી વિભાગ, પંચાયતી રાજ સંસ્થાઓ સહિતની મિટીંગ યોજાશે.…
Read MoreCategory: International
15 जून – वैश्विक पवन दिवस
हिन्द न्यूज़, गुजरात 15 जून को वैश्विक पवन दिवस (Global Wind Day) पूरे विश्व में प्रतिवर्ष मनाया जाता है और इसे पवन ऊर्जा की संभावनाओं की खोज के दिन के रूप में चिह्नित किया जाता है। यह हवा, उसकी शक्ति, और हमारी ऊर्जा प्रणालियों को फिर से आकार देने की संभावनाओं की खोज करने का दिन है। 15 जून को, वैश्विक पवन दिवस, जिसे विश्व पवन दिवस के रूप में भी जाना जाता है, मनाया जाता है। यह पवन ऊर्जा, और ऊर्जा प्रणालियों को फिर से आकार…
Read Moreરાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો
ગુજરાત નાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને શ્રીમદ ભાગવત કથાકાર પ.પુ.શ્રી કે.પી.બાપુ, રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢળિયા અને ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, GST આસિસ્ટન્ટ કમિશનર કુ.ઈનાબેન વકાતર, CWC નાં ચેરમેનશ્રી ડૉ. પ્રિતેશભાઇ પોપટ ની ઉપસ્થિતિ માં “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો હિન્દ ન્યુઝ, રાજકોટ સમગ્ર સાઉથ એશિયામાં પત્રકારોના હિત માટે કાર્ય કરતું અને ડૉ. સીમાબેન પટેલ દ્વારા સંચાલિત ભારત નું એક માત્ર આંતરાષ્ટ્રીય પત્રકાર સંગઠન ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા ગત તા. ૨૫ જુલાઈ ૨૦૨૪ નાં રોજ રાજકોટ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા…
Read Moreરાજકોટ ખાતે ભવ્ય “પત્રકાર રત્ન એવોર્ડ – 2024” કાર્યક્રમ યોજાશે
“પત્રકાર રત્ન એવોર્ડ – 2024
‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ – ટ્રસ્ટ (‘સારા’ એસોસિયેશન) દ્વારા તા. 25-07-2024 ના રાજકોટ ખાતે ભવ્ય ‘પત્રકાર રત્ન એવોર્ડ’ અને પત્રકાર સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
દૈનિક, સાપ્તાહિક, પખવાડિક, માસિક ન્યુઝ પેપરનાં અને ન્યુઝ પોર્ટલ તથા ન્યુઝ ચેનલોનાં તંત્રીશ્રીઓ તથા પત્રકારો આ ‘પત્રકાર રત્ન એવોર્ડ’ માટે પોતાનાં નામની નોંધણી કરાવી શકે છે.
અમારા દ્વારા ‘પત્રકાર રત્ન એવોર્ડ’ માટે બહાર ગામથી રાજકોટ ખાતે પધારતા પત્રકારો અને તેમની સાથે આવનાર એક(1) વ્યક્તિ માટે આગલા દિવસે રાજકોટ ખાતે
હોટલમાં રાત્રી રોકાણ અને જમવાની વ્યવસ્થા…
રાજકોટ ખાતે ભવ્ય “પત્રકાર રત્ન એવોર્ડ – 2024” કાર્યક્રમ યોજાશે
“પત્રકાર રત્ન એવોર્ડ – 2024
‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન‘ – ટ્રસ્ટ (‘સારા’ એસોસિયેશન) દ્વારા તા. 25-07-2024 ના રાજકોટ ખાતે ભવ્ય ‘પત્રકાર રત્ન એવોર્ડ‘ અને પત્રકાર સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
દૈનિક, સાપ્તાહિક, પખવાડિક, માસિક ન્યુઝ પેપરનાં અને ન્યુઝ પોર્ટલ તથા ન્યુઝ ચેનલોનાં તંત્રીશ્રીઓ તથા પત્રકારો આ ‘પત્રકાર રત્ન એવોર્ડ’ માટે પોતાનાં નામની નોંધણી કરાવી શકે છે.
અમારા દ્વારા ‘પત્રકાર રત્ન એવોર્ડ‘ માટે બહાર ગામથી રાજકોટ ખાતે પધારતા પત્રકારો અને તેમની સાથે આવનાર એક(1) વ્યક્તિ માટે આગલા દિવસે રાજકોટ ખાતે
હોટલમાં રાત્રી રોકાણ અને જમવાની વ્યવસ્થા પણ રાખવામાં…
ભુજ તાલુકાના ગોડપર ગામે રૂ. ૧. ૫૦ કરોડના ખર્ચે બનનારા ૩.૧૦ કિમીના રોડનું વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, ભુજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભુજ તાલુકાના ગોડપર ગામે રસ્તાનું ખાતમુહૂર્ત વિધાનસભા અધ્યક્ષ ડો .નિમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. અધ્યક્ષએ રૂ.૧. ૫૦ કરોડના ખર્ચે ભુજ તાલુકાના ગોડપર ગામથી ભારાસર સુધીના ૩.૧૦ કિમીના રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય એક દિવસીય જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવમાં ભાગ લઈને આશીર્વચન મેળવ્યાં હતાં. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, ગોડપર સરપંચ નારણભાઈ કાબરીયા, નાયબ કાર્યપાલક ઈજનેર બી.ડી.પ્રજાપતિ, મદદનીશ ઈજનેર.કે.એમ.પટેલ, સર્વ અગ્રણી શિવજીભાઈ, ભીમજીભાઇ જોધાણી, ડો.ભાવેશભાઇ આચાર્ય, રાજસ્થાન સરકારના પૂર્વ …
Read More16 સપ્ટેમ્બર- વિશ્વ ઓઝોન દિવસ : વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ચાલો જાણીયે સૂર્યનાં પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર વિશે
હિન્દ ન્યુઝ, બોટાદ પૃથ્વીનાં વાતાવરણના બહારનાં પડમાં ઓઝોન વાયુનું એક લેયર-સ્તર આવેલું છે. આ ઓઝોન વાયુનું લેયર સૂર્યનાં ઘાતક પારજાંબલી કિરણોથી પૃથ્વી પરની જીવસૃષ્ટિની રક્ષા કરે છે. જો આ પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચે તો તેના સંપર્કમાં આવવાથી ચામડીનું કેન્સર, શ્વસનમાં તકલીફ, મોતિયો, વનસ્પતિનો વિકાસ રૂંધાવો જેવી હાનિકારક અસરો થાય છે. એસી, ફ્રિજ, કોલ્ડ સ્ટોરેજ, અમુક રાસાયણિક સ્પ્રે વગેરેમાંથી ઉદભવતા ક્લોરોફ્લોરો કાર્બન જેવાં હાનિકારક વાયુઓને કારણે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે, આ પડ પાતળું થઇ રહ્યું છે. આ બાબતે લોકોને જાગૃત કરવા વર્ષ ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા…
Read Moreરાધનપુર તાલુકાના ભીલોટ ગામ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભીલોટ ગામે આર સી એમ કંપની દ્વારા ઓર્ગોનાઇઝર વસ્તુઓ થી લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે મોલ ના ઉદ્દઘાટન સાથે સાથે અમુલ ડેરી ની પ્રોડક્ટ ના પાર્લર નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભીલોટ ગામ ખાતે માંડવરાયજી પેટ્રોલિયમ ની બાજુમાં કરવામાં આવેલ ઉદઘાટન પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, રાધનપુર સુરજ ગીરી, પાટણ જિલ્લાના ભાજપ મહામંત્રી, પુવૅ ધારાસભ્ય લવિંગજી સોલંકી, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, કેશુભા પરમાર, રાધનપુર માર્કેટ યાર્ડ ના ચેરમેન ડો કનુભાઈ પટેલ,…
Read Moreસારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના પત્રકારોનુ “પત્રકાર રત્ન” એવોર્ડ થી થશે સન્માન
હિન્દ ન્યુઝ, ગુજરાત ગુજરાતનું ગુજરાતીઓ દ્વારા સંચાલિત ભારતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન ( સારા ઇન્ટરનેશનલ ) ડૉ.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત સારા ઇન્ટરનેશનલ દ્વારા સમગ્ર ભારતમાં છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ઇલેક્ટ્રોનિક અથવા પ્રિન્ટ મીડિયામાં પત્રકારિત્વ ના માધ્યમ થી ઉમદા કાર્ય કર્યું હોય એવા તમામ પત્રકારોને “પત્રકાર રત્ન એકસલન્સ એવોર્ડ” થી સન્માનિત કરી રહ્યા છે. જો આપ છેલ્લા ત્રણ વર્ષથી કે તેથી વધુ સમયથી પત્રકાર પ્રેસ ફોટોગ્રાફર હોવ અને પત્રકારિત્વના માધ્યમથી કોઈ પણ પ્રકારના શ્રેષ્ઠ કાર્યો કર્યા હોય તો આપ આ એવોર્ડ માટે આપના નામની…
Read Moreખજૂદ્રા ગામ ની અંદર ગરીબ લોકો ને રાશન ની કીટ ફૂડ પેકેટ નુ વિતરણ કરવા મા આવ્યુ
ખજુદ્રા, સામાજિક કાર્યકર ચૌહાણ જેન્તી કુમાર ની આગેવાની હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ઉના દ્વારા આજે માનવ સેવા એજ પ્રભુ સેવા ની યુક્તિ સફળ બનાવવા મા આવી. આજે દુનિયા ની અંદર અને આપણા દેશ મા કોરોના વાયરસ લોકડાઉન સરુ છે ત્યારે આવી અતિ ગંભીર પરિસ્થિતિ ના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકો મહા મુશ્કેલી મા મેકાઈ ગયા છે. ત્યારે ઉના તાલુકાના ખજૂદ્રા ગામ ની અંદર વિધવા બહેનો, અનાથ બાળકો, કેન્સર જેવી બીમારી થી પીડાતા લોકો અને જે એક એક ટાણા નુ કરી ને ખાય છે. તેવા લોકો…
Read More