હિન્દ ન્યુઝ, દાહોદ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા દરેક જીલ્લા ખાતે ધોરણ-૯ તથા ૧૧ માં વર્ષ ૨૦૨૬-૨૭ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન આવેદન પત્ર ભરવા માટે ની છેલ્લી તારીખ ૨૧.૧૦.૨૦૨૫ હતી તે પ્રશાશનીક કારણો સર તારીખ ૨૩.૧૦.૨૦૨૫ સુધી વધારવામાં આવી છે તથા ફોર્મ ભરેલ અરજદારોએ તારીખ ૨૪.૧૦.૨૦૨૫ થી તા. ૨૬.૧૦.૨૦૨૫ સુધી સુધારો કરી શકશે. જેની તમામ વિદ્યાર્થી-વાલીઓને જવાહર નવોદય વિદ્યાલય લીમખેડાના પ્રિન્સિપાલ દ્વારા જણાવાયું છે.
Read MoreCategory: Education
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ કચ્છના અનેક વિદ્યાર્થીઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાના કોડ પૂરા કર્યા
હિન્દ ન્યુઝ, ભુજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નવી ઊંચાઇ પર પહોંચાડી છે. ગુજરાત સેમિ કંડક્ટર, ગ્રીન ઉર્જા અને ડિજિટલ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં આ ક્ષેત્રોની ટેક્નોલોજીના જાણકારોની માંગ વધશે તેમજ ગુજરાતના બાળકો વિજ્ઞાન અને પ્રોદ્યોગોકીના ક્ષેત્રોમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષા મેળવી શકે તે માટે રાજ્ય સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી કરી છે. આ યોજના હેઠળ ધો.૧૧ અને ધો.૧૨માં વિજ્ઞાન વિષય પસંદ કરનારા છાત્રોને બે વર્ષમાં કુલ રૂ. ૨૫ હજારની સહાય આપવામાં આવે છે. આ યોજના થકી કચ્છમાં…
Read Moreदेश की सबसे बड़ी लाइव स्कूल नवाचार प्रतियोगिता में 3 लाख से अधिक स्कूलों की भागीदारी ऐतिहासिक
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने आज नई दिल्ली में विकसित भारत बिल्डथॉन (वीबीबी) 2025 का उद्घाटन किया। स्कूली छात्रों के लिए भारत के सबसे बड़े समन्वित नवाचार हैकाथॉन- विकसित भारत बिल्डथॉन 2025 में 3 लाख से ज़्यादा स्कूलों ने एक साथ भाग लिया। धर्मेंद्र प्रधान ने उद्घाटन सत्र के दौरान, ओडिशा के भुवनेश्वर स्थित खोरदा के पीएम श्री गवर्नमेंट हाई स्कूल के छात्रों के साथ बातचीत की। प्रधान ने अपने संबोधन में इस विशाल स्कूल नवाचार पहल में उत्साहपूर्वक भागीदारी के लिए देश भर…
Read Moreડાંગ જિલ્લાના PC &PNDT અંતર્ગત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બેટી વધાઓ દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ડાંગ વર્ષે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસતિ ગુજરાતનું લક્ષ્ય સિધ્ધ કરવાની રાજ્ય સરકારની નેમને અનુસરતા રાજ્યમાં દર વર્ષે ૭ મી ઓક્ટોબર થી ૧૫મી ઓક્ટોબર દરમ્યાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવા આવે છે. જે ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના PC &PNDT દ્વારા તા ૧૧ ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોએ કિશોરીઓનાં સ્વાસ્થ્ય ને પ્રોત્સાહન પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા, માસિક સ્ત્રાવની સ્વચ્છતાં અને નિવારક આરોગ્ય પગલાં અંગે જાગૃતિ લિંગ સંવેદનશીલતા છોકરીઓનાં અધિકારો, સશક્તિકરણ અને લિંગ સંબંધિત અસમાનતાઓને ઘટાડવા પર પ્રકાશ પાડતા કાર્યક્રમો…
Read Moreતરસાલી આઇટીઆઇના ૧૭૨૦ તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત
હિન્દ ન્યુઝ, વડોદરા આઈ.ટી.આઈ તરસાલી ખાતે રોજીંદી શિક્ષણને કૌશલ્ય વિકાસ સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં રૂપે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયની માર્ગદર્શિકાઓ અનુસાર વર્ષ ૨૦૨૫માં વિવિધ ટ્રેડમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે “કૌશલ્ય દિક્ષાન્ત સમારોહ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ ૧૭૨૦ તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા, તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમારોહના મુખ્ય અતિથિ તરીકે સ્નાઇડર કંપનીના સિનિયર જનરલ મેનેજર રીતેશ ઓઝા, એચઆર વિભાગના જયેશ કપાડી, તેમજ ગોદરેજ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રીતેશ વાળંદ ઉપસ્થિત રહ્યા…
Read More“પા-પા પગલી પ્રોજેક્ટ” હેઠળ ઝોન કક્ષાએ યોજાયેલ ભૂલકાં મેળામાં ડાંગ આહવાની શ્રમજીવી આંગણવાડી કેન્દ્રનો બાળક દ્વિતીય ક્રમે
હિન્દ ન્યુઝ, ડાંગ મહિલા અને બાળ વિકાસ, ગાંધીનગર હેઠળ કાર્યરત ડાંગ જિલ્લામાં આઈ.સી.ડી.એસ શાખા દ્વારા ગત તારીખ ૧૭ સપ્ટેમ્બર ના રોજ જિલ્લા કક્ષાએ “પા-પા પગલી પ્રોજેક્ટ” હેઠળ ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ (TLM) આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણની કુલ ૧૭ થીમ આધારિત બનાવવામાં આવ્યા હતા અને નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ભૂલકાં મેળામાં વિજેતા થયેલ કૃતિને ઝોન કક્ષાએ ભરૂચ ખાતે મોકલવામાં આવી હતી. જેમાં “હું અને મારું કુટુંબ” થીમની કૃતિમાં…
Read Moreવિદ્યાર્થીનીએ ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત નિબંધ સ્પર્ધામાં ઓખા મઢીનું નામ રોશન કર્યું
હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા જીવિકા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો) તથા જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત આયોજનો હેઠળ જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ઠેકળ શ્રી ઓખા મઢી નેશ પ્રાથમિક શાળાની ધોરણ- 5 ની વિદ્યાર્થિની કુ. કિંજલ મેશુરભાઈ ગઢવીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થિનીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે વાસ્મોના અધિકારીઓએ જણાવ્યું કે બાળકોમાં બાળપણથી જ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવી એ અભિયાનનું મુખ્ય ધ્યેય છે. …
Read Moreઠેબા ગામે શ્રી કે.જે. શાહ માધ્યમિક શાળા તેમજ ઠેબા તાલુકા શાળા ખાતે વિવિધ યોજનાઓ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ઠેબા ગામે શ્રી કે.જે. શાહ માધ્યમિક શાળા તેમજ ઠેબા તાલુકા શાળા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં દતક વિધાન, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સ અને પોક્સો એક્ટ ૨૦૧૨ વિષે તથા નશામુક્ત ભારત અભિયાનની વિદ્યાર્થીઓને સમજુતી આપવામાં આવી હતી. બાદમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા હતા.
Read Moreકાલાવડ નગરપાલિકા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મેરેથોન, સાઈકલોથોન તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું
સ્વચ્છોત્સવ -૨૦૨૫ હિન્દ ન્યુઝ, કાલાવડ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વિવિધ સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતગર્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાવડ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે મેરેથોન તથા સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી સ્વચ્છતા રાખવા અંગેનો સંદેશો આપતા ચિત્રો અને રંગોળીઓ બનાવી હતી. આ ઉપરાંત જેપીએસ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા…
Read Moreસરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ચેર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “બિલ્ડિંગબોન્ડ, બિલ્ડિંગનેશન: સેલિબ્રેટિંગ ધ આઇડિયાસ ઓફ સરદાર પટેલ” થીમ હેઠળ યોજાયેલા આ સમારોહમાં દેશના લોહપુરુષના રાષ્ટ્રએકતા, એકીકરણ અને સારા શાસન પ્રત્યેના જીવનભરના યોગદાનને હૃદયપૂર્વકસ્મરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ છાત્રોને સરદાર પટેલે 562 રજવાડાઓને કઈ રીતે એકત્ર કર્યા તેના વિશે જુદા-જુદા કિસ્સાઓ સંભળાવી જાણકારી આપી હતી. તેમજ અગાઉની સરકારે સરદાર પટેલનું મહત્વ વધારવા કોઈ પ્રયાસ કર્યો નહીં હોવાનો આરોપ લગાવ્યો…
Read More