ઉનાળુ વેકેશનમાં શાળાના ૬૫૦ બાળકો લખીને ઘડિયા શીખશે

હિન્દ ન્યુઝ, આણંદ    સમગ્ર રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક અને કોલેજોમાં વેકેશન શરૂ થયું છે, શાળાના ભૂલકાઓ વેકેશન દરમિયાન મોજ મસ્તી કરે સાથે સાથે ભણવામાં પણ રુચી દાખવે તેવા પ્રકારનું વિશિષ્ટ કાર્ય આણંદ પાસેના હાડગૂડમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ મેકવાન અને તેમની ટીમ દ્વારા વેકેશન દરમિયાન શૈક્ષણિક નવતર પ્રયોગ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે નૂતન પ્રયોગ કરવામાં આવ્યો છે. ગણિતનો પાયો ગુણાકાર છે અને ઘડિયા એ ગુણાકારની પ્રક્રિયાને સુગમ બનાવતી ચાવી છે….અહી આ નમ્ર પ્રયાસ સાથે બાળકોની ગણિતની ચાવી કહો કે Master key આત્મસાત થાય એ…

Read More

ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહનું)ની બોર્ડની પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાની શ્રી સરોજીની હાઈસ્કૂલનું ૧૦૦ ટકા અને શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૭૨ ટકા પરિણામ

હિન્દ ન્યુઝ, રાજકોટ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ તા.૦૯/૦૫/૨૦૨૪ના રોજ ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની શ્રી સરોજીની હાઈસ્કૂલનું ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ સાથે ઝળહળતી સફળતા હાંસલ કરેલ છે. જ્યારે શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૭૨ ટકા પરિણામ આવેલ છે. Advt.

Read More

ભાવનગર જિલ્લામાં ધો.૧ થી ૧૨ માં શિક્ષણથી વંચિત રહેલા બાળકોનો તા.૧ એપ્રિલ થી ૧૭ મે ૨૦૨૪ સુધી સર્વે હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       સમગ્ર શિક્ષા અંતર્ગત ધોરણ – ૧ થી ૧૨ સુધી શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોની સર્વેની કામગીરી તા.૧ એપ્રિલ થી ૧૭ મે ૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવશે. શાળા બહારનાં બાળકો (દિવ્યાંગ સહિત) કે જે કદી શાળાએ ગયેલ નથી કે વચ્ચે થી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા ૬ થી ૧૯ વર્ષનાં બાળકોનો સર્વે થશે. રેલ્વે સ્ટેશન, ઝુપડપટ્ટી વિસ્તાર, સ્લમ એરિયા, પછાત વિસ્તાર, જંગલ વિસ્તાર, બેટ વિસ્તારો, છુટા છવાયા પહાડી વિસ્તાર, ધાર્મિક સ્થળો, સિનેમા ઘરોની આસપાસના વિસ્તારો, કે અન્ય વિસ્તારમાં રહેતા બાળકોની માહિતી નજીકની સરકારી પ્રા. શાળા, સી.આ.સી.,…

Read More

જામનગરમાં આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા અંગે અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર     ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના તા.16/03/2024 ના ઠરાવ અન્વયે સામર્થ્ય સંસ્થાન પ્રકલ્પ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના તાબા હેઠળની 14 સરકારી યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થા/ કોલેજોમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન એજ્યુકેશન, કાયદા તથા અન્ય વિદ્યા શાખામાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) ની રચના કરવામાં આવી છે. જે અન્વયે આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 થી ફરજિયાત GCAS પોર્ટલ મારફતે જ રેગ્યુલર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરાવીને પોર્ટલ પર કરવાની થતી કામગીરીના તબક્કા મુજબ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત…

Read More

છોટાઉદેપુર જિલ્લાના ૧૮ પરીક્ષા કેન્દ્રો પર તા. ૭ મી એપ્રિલના રોજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. ૦૭/૦૪/૨૦૨૩ના રોજ સવારે ૧૦-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમિયાન નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS 2023-24) યોજાનાર છે. જે અંતર્ગત બોડેલી તાલુકાના ૮૨૨ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, છોટાઉદેપુર તાલુકાના ૧,૨૧૯ પરિક્ષાર્થીઓ ૪ કેન્દ્રો પરથી, પાવીજેતપુર તાલુકાના ૯૧૦ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, કવાંટ તાલુકાના ૮૯૨ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, નસવાડી તાલુકાના ૬૦૦ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી તથા સંખેડા તાલુકાના ૩૯૧ પરિક્ષાર્થીઓ ૨ કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. આમ, જિલ્લાના કુલ ૧૮ પરીક્ષા કેન્દ્રો પરથી ૪,૮૩૪ પરિક્ષાર્થીઓ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા આપનાર…

Read More

જીએસએચઈબી, જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલની ઉપસ્થિતિમાં કન્યાશાળા પ્રભાસ પાટણ ખાતે ઉજવાયો પ્રવેશોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથની પ્રભાસ પાટણ કન્યાશાળા (સ્કૂલ ઓફ એક્સલન્સ) ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં ૨૫ ભૂલકાઓ અને ધોરણ-૧માં ૯ બાળકોએ ઉત્સાહથી પ્રવેશ મેળવી પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી.             આ પ્રસંગે જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવમાં કર્મચારીઓથી લઈ અધિકારીઓ તમામ સહભાગી થયા છે. શાળા પ્રવેશોત્સવ ભૂલકાઓના જીવનમાં ઉજાસ પાથરનાર ઉત્સવ બની રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ શિક્ષણનું પ્રથમ પગથિયું છે. શરૂઆતથી જ બાળકોમાં પાયારૂપી…

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ મોરાજ પ્રાથમિક શાળામાં ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ              કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ વેરાવળ તાલુકાના મોરાજ ગામમાં બાલવાટિકામાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. કલેક્ટરની ઉપસ્થિતિમાં ૧૦ કુમાર અને ૧૨ કન્યા એમ કુલ ૨૨ બાળકોનો બાલવાટિકામાં ઉમંગપૂર્વક પ્રવેશ થયો હતો.              શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના પ્રસંગે કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાએ સંબોધનમાં નેશનલ એજ્યુકેશન પોલિસીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાલીઓ, શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તમામ ભાગીદાર બન્યાં…

Read More

શાળા પ્રવેશોત્સવના પરિણામે તેજસ્વી બાળકો આગળ આવ્યા, સામાન્ય પરિવારનો બાળક મહત્ત્વની જગ્યાએ બિરાજમાન થાય તે દિવસો હવે દૂર નથી – રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વિનિ કુમાર

ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની : શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ હિન્દ ન્યુઝ, રાજપીપલા સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ના પ્રારંભે આજે રાજ્યના રમતો, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વિનિ કુમાર(IAS) દેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે આવી પહોંચતા શાળાના બાળકો દ્વારા કુમ કુમ તિલક કરી સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવશ્રી અશ્વિનિ કુમારે જણાવ્યું હતું કે, દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો…

Read More

હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ આંગણવાડી અને બાલવાટિકા ભુલકાઓને નાંમાકન કરાવ્યું

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ હિન્દ ન્યુઝ, રાજપીપલા         સમગ્ર ગુજરાત રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે હાઉસીંગ કમિશનર આર. એસ. નિનામાની પ્રેરક ઉપસ્થિતમાં જિલ્લા શિક્ષણ સમિતિ પંચાયત નર્મદા સંચાલિત દ્વારા તિલકવાડા તાલુકામાં સાવલી પ્રાથમિક ગૃપ શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન મિશન સૌ ભણે, સૌ આગળ વધેના ઉમદા આશય સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા મહેમાનોનું કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.   આ પ્રસંગે હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ જણાવાયુ હતું કે વડાપ્રધાન…

Read More