સર્જન ફાઉન્ડેશન દ્વારા કાલાવડ ખાતે ‘ગૌ શાળા અને આપનું ઘર વૃદ્ધાશ્રમ’ ની મુલાકાત

હિન્દ ન્યૂઝ, કાલાવડ               સર્જન ફાઉન્ડેશન ના અધ્યક્ષ સુરેશ ભાઈ પરમાર અને મહિલા પાંખ ના અધ્યક્ષ શ્રીમતી રમાબેન હેરભા ના માર્ગદર્શન હેઠળ આજરોજ કાલાવડ રણુજા રોડ પિયાવા ખાતે આવેલ ‘ગૌ શાળા અને આપનું ઘર વૃદ્ધાશ્રમ’ ની ડૉ. સીમાબેન પટેલ દ્વારા મુલાકાત લઈ આશ્રમ ના પ્રમુખશ્રી રમેશભાઈ દોમડીયા સાથે સેવાકીય વાર્તાલાપ કરી હતી . ‘ગૌ શાળા અને આપનું ઘર વૃદ્ધાશ્રમ’ ના પ્રમુખશ્રી રમેશભાઈ દોમડીયા દ્વારા ડૉ. સીમાબેન પટેલ ને ‘શ્રી સંપૂર્ણ વ્યાપાર વૃદ્ધિ યંત્ર’ આપી સન્માનિત કર્યા હતા.

Read More

 ભાભર વીજકંપની ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

હિન્દ ન્યૂઝ, ભાભર વીજકર્મચારીઓની છેલ્લા પાંચ વર્ષની સાતમાં નાણાપંચ માં ભથ્થાંની માંગણીઓ ન સંતોષાતા હડતાળ ની ચિમકી ઉચ્ચારી છે.  સાત વીજ કંપનીઓ દ્વારા બનાવાયેલ સંગઠન ગુજરાત ઉર્જા સંયુક્ત સમિતિ ના નેજા હેઠળ  વીજકંપની વીજ કર્મચારીઓની  છેલ્લા પાંચ વર્ષથી નડતર પડેલી સાતમાં નાણાપંચના ભથ્થાંની માંગણીઓ સંતોષાતી ન હતી. જેના કારણે સરકાર વિરુદ્ધ સુત્રોચાર સાથે આજે ભાભર ના પચાસ વીજકંપની ના  કર્મચારીઓ એ વિરોધ પ્રદર્શન કર્યું હતું. માંગણીઓ નહીં સંતોષાય તો સાત વીજકંપનીઓના અંદાજે પંચાવન હજાર કર્મચારીઓ દ્વારા  તા.૧૭/૧/૨૧ થી તા.૨૦/૧/૨૧ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમજ તા.૨૧/૧/૨૧…

Read More

કેવડિયા ના સંકલિત વિકાસ ના નવા અધ્યાય નો શુભારંભ

હિન્દ ન્યૂઝ, કેવડિયા કેવડિયા રેલવે સ્ટેશન તથા 8 નવી ટ્રેન નો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરાવ્યો શુભારંભ. સરદાર સાહેબ ની વિશ્વ માં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસ કેવડિયા ના સંકલિત વિકાસ ના અનેક વિધ પ્રોજેક્ટ બાદ હવે એક નવા અધ્યાય નો શુભારંભ વડાપ્રધાન દ્વારા હસ્તે કરવાંમાં આવ્યો છે. કેવડિયા ખાતે મુખ્ય માર્ગે ઉપર તૈયાર થયેલા કેવડિયા રેલવે સ્ટેશન ના અદ્યતન બિલ્ડીંગ નું લોકાર્પણ, ડભોઇ જંક્સન તથા ચાણોદ રેલવે સ્ટેશન ને વડા પ્રધાન એ વરચુયલ શુભારંભ કરાવ્યો છે. સાથે સાથે 8 નવી ટ્રેનો ને પણ લીલી ઝંડી…

Read More

મોડાસા કોલેજ મુખ્ય ગેટ ની સામે છેલ્લા ત્રણ માસ થી સ્ટ્રીટ લાઈટ બન્ધ

હિન્દ ન્યૂઝ, મોડાસા મોડાસા કોલેજ મુખ્ય ગેટ ની બિલકુલ સામે પીક-અપ સ્ટેન્ડ થી કલન્દરી મસ્જિદ તરફ (સય્યદ કબ્રસ્તાન) બે સ્ટ્રીટ લાઈટ છેલ્લા ત્રણ માસ થી એટલે કે ઓક્ટોબર-૨૦ થી બન્ધ છે. અનેક સ્થાનિક અને જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકા માં કમ્પ્લેન કરતા એવો જવાબ અપાય છે કે જી.ઈ.બી તેમના થાંબલા પર અમને લાઈટ કે વાયર લગાવવા દેતી નથી. આ રોડ પર દરરોજ રાત્રે સિમરન પાર્ક -આયેશા પાર્ક-બાગેફિરદોષ, ફેઝ રસુલ તેમજ શહેર ના અન્ય લોકો (ભાઈ-બહેનો) વૉકિંગ કરવા નીકળે છે. રાત્રે ટ્રક અને બીજા ભારે વાહક સાધનો અવરજવર કરતા હોઈ તે દરમ્યાન…

Read More

ડોમ ગ્રીન સ્ટ્રચર થી બનાવેલું કેવડિયા રેલવે સ્ટેશન સમગ્ર દેશ સહીત વિશ્વ ભર પ્રવાસીઓને આવકારવા સજ્જ

હિન્દ ન્યૂઝ, કેવડિયા                                          કેવડિયા ખાતે રેલ્વેના વિવિધ પ્રોજેક્ટસ ના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા ગુજરાતના રાજ્યપાલ દેવવર્ત જી અને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી નું પરંપરાગત આદિવાસી નુર્ત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો, મહન્તો દ્વારા વૈદિક મંત્રો નું ગાન કરવામાં આવ્યું હતું.                                           રાજ્યપાલ આચાર્ય દેવવારતજી તેમજ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ…

Read More

ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવા અે ૭ જેટલી ઇકો વાન ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યૂઝ, નર્મદા                                      નર્મદા જીલ્લા ના દૂર ના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને ધર આંગણે આવન જાવન સુવિધાઓ નો લાભ મળી રહે એ મિશન મંગલમ ની બહેનો આત્મ નિર્ભર બને તે હેતુથી ગામ વિકાસ એજન્સી ની દિન દયાળ અંતયોદય યોજના, ગ્રામિણ આજીવિકા મિશન અન્વયે સાગબારા તાલુકાના ૭ જેટલા સ્વ સહાય જૂથોને જિલ્લા આયોજન મંડળ તરફથી પ્રાપ્ત ૪૯ વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૧૮/૨૦૧૯ અંતર્ગત ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવા, પૂવૅ ધારાસભ્ય મોતીલાલ વસાવા,…

Read More

કિસાનો ના હિત માટે લડત આપનાર ‘કિસાન એકતા સમિતિ’ ના અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ (તણસા) એ અખબારી યાદી માં જણાવ્યું

હિન્દ ન્યૂઝ, ભાવનગર                                         ગુજરાત સરકાર દ્વારા એક ખેડૂત નેતા દશરથસિંહ ને કેશોદ ખેડૂત સંમેલન મા પહોંચવા ન દિધા પણ હવે ગુજરાત સરકાર ને દશરથસિંહ એ ચેલેન્જ કરી છે કે રોક શકો તો રોક લો. ગુજરાત મા કાળા કાયદા વિશે સરકાર બોલવા નથી દેતા. તો ટુક સમય માં દિલ્હી કિસાન આંદોલન મા પહોચી ને બોલશે. કેશોદ માં ત્રણ કાળા ને લઈ બિનરાજકીય ખેડૂત સંમેલન યોજાયું. એવી રીતે દરેક તાલુકા એ યોજવામાં…

Read More

અરવલ્લીના માલપુરના જલારામ મંદિર, મોર ડુંગરી ખાતેથી આજથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

અરવલ્લીના માનનીય સાંસદસભ્ય દિપસિંહ રાઠોડ યોજનાનો શુભારંભ કરાવશે હિન્દ ન્યૂઝ, મોડાસા ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના અન્ય તાલુકાઓને પણ યોજનાનો લાભ મળે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરાયું છે. અરવલ્લીના માલપુરના જલારામ મંદિર, મોર ડુંગરી ખાતેથી આજથી યોજનાનો પ્રારંભ થશે. આજે તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ના સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે માલપુરના જલારામ મંદિર, મોર ડુંગરી અરવલ્લીના માનનીય સાંસદસભ્ય દિપસિંહ રાઠોડના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં આવશે. રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Read More

હિન્દ ન્યૂઝ, જામખંભાળીયા સ્વ. ધવલ રમેશચંદ્ર કાનાણીની પ્રથમ પુણ્યતિથિ ની ભાગરૂપે કાનાણી (લોહાણા) પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ, ખંભાળિયા તેમજ ગ.સ્વ. રીટાબેન રમેશચંદ્ર કાનાણી ના આર્થિક સહયોગથી આજરોજ તા.૧૭/૦૧/૨૦૨૧ ના રોજ જનરલ હોસ્પિટલ ખંભાળિયા ના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ ની આ મહામારી માં કે જ્યારે “માનવસેવા એ પ્રભુ સેવા” ને સાર્થક કરવા માટે સૌ ખંભાળિયા ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આજરોજ કુલ ૭૫ રક્તદાતાઓ એ આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી આ સેવામાં ભાગ લીધો હતો. જૂની લોહાણા મહાજનવાડી ખંભાળિયા ખાતે ના આ રક્તદાન કેમ્પનો…

Read More

90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ધારદાર રજૂઆત ને સફળતા મળી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ                                                       90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સોમનાથ વિધાનસભા ના ગ્રામ્ય પ્રવાસ દરમ્યાન ચોરે પે ચર્ચા અન્વયે લોકોના પ્રશ્નો ની વાચા આપવા અને કોરોના ની ભયંકર મહામારીના કારણે છેલ્લા દસ થી બાર મહિનાથી ધારાસભ્ય લોકોના પ્રશ્નોને સાંભળવા તથા તેના નિરાકરણ માટે લોકોની વચ્ચે જઈ શકેલ ન હતા, પરંતુ હાલ પરિસ્થિતી સામાન્ય તથા ધારાસભ્ય એ પોતાની વિધાનસભા મત વિસ્તારના…

Read More