મહુવા તાલુકા મા ગાંધી બાગ થી કુબેરબાગ સુધી નો રોડ અતિશય ખરાબ હાલત મા

હિન્દ ન્યૂઝ, મહુવા તા.22, મહુવા તાલુકામાં ઘણા સમય ગાંધી બાગ થી કુબેર બાગ અને કુબેર બાગ થી હેવન હોટલ સુધી રોડ એકદમ ખરાબ હાલત મા છે અત્યારે તે રસ્તા ઉપર થી જઈ તો તેવું લાગે જાણે જંગલમાં ઊંટ સવારી કરતા હોય પણ તંત્ર કે નગર પાલિકા ના અધિકારીઓ ને તો જાણે મહુવા ના રહીશો ને પરવા ના હોય તેમ અજાણ છે અને કોઈ પણ પ્રકાર નું ધ્યાન આપતું નથી. તેવા પેવેલિયન શાક માર્કેટ જવાના રસ્તા ઉપર કેટલાય સમય થી ભૂવો પડી ગયો છે. તે પણ હજી સુધી પુરાણ કર્યો નથી…

Read More

અરવલ્લીના મોડાસાના જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

હિન્દ ન્યૂઝ, મોડાસા અરવલ્લી જિલ્લામાં અગીયારમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૧ની જિલ્લા કક્ષાની ઉજવણી તા.૨૫ મી જાન્યુઆરી-૨૦૨૧ ને સોમવારના રોજ થનાર છે. ભારતીય ચૂંટણી પાંચ દ્વારા વર્ષ-૨૦૧૧ થી ૨૫ જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જિલ્લા કક્ષાનો કરી ક્રમ જિલ્લા ભવન ખાતે યોજાશે અને કોરોનાની ગાઈડ લાઇન મુજબ યોજાશે. દરેક પત્રકાર મિત્રોને સૂચિત કરવામાં આવ્યા કે, આ સંદર્ભે ભારતના ચૂંટણીપંચ દ્વારા e-epic નું લોન્ચિંગ પણ કરવામાં આવશે. મતદાતા મથક પર લાવવા અને જાગૃત કરવા અને હાઇલાઇટ પણ કરવાની અપીલ કરવામાં આવી હતી. મતદાર યાદીમાં ૧૮ થી ૨૦ વર્ષના નવા…

Read More

અણસોલ પોલીસ ચેક પોસ્ટ નેશનલ હાઇવે ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન ટાટા ટ્રક ઇગ્લીશ દારૂની પેટીઓ ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં શામળાજી પોલીસને મળેલ સફળતા

હિન્દ ન્યૂઝ, મોડાસા અભય ચુડાસમા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી મોડાસા, જિ-અરવલ્લી નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ, જે સુચના અન્વયે આજરોજ અણસોલ ગામની સીમમાં અણસોલ ચેક પોસ્ટ નેશનલ હાઇવે રોડ ઉપર અ.પો.કો દિનેશભાઇ પનાભાઈ, અ.લો.ર જીતેન્દ્રસિંહ કનુસિંહ, આ.લો.ર. ધવલકુમાર વિરસંગભાઇ, પોલીસ સ્ટાફના માણસોરાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનો પૈકી શંકાસ્પદ વાહનોનુ ચેકીંગ કરતા હતા, દરમ્યાન સવારના કલાક ૬/૧૫ વાગેના સમયે એક ટાટા ટ્રક નં GJ07UU7361 ગાડી આવતાં જેના ઉપર શક જતાં સદરી ટાટા ટ્રક નં GJ07UU7361 ગાડીનો…

Read More

અરવલ્લી જિલ્લામાં ૫૩૪૪૦ લાભાર્થીઓને અન્ન સલામતી યોજનાનો લાભ મળશે : શ્રીમતિ રમીલાબેન બારા

હિન્દ ન્યૂઝ, મોડાસા અરવલ્લીના મોડાસા ખાતે “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓના અભિવાદન કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામાશા હૉલ ખાતે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. રાજ્યના સાંસદસભ્ય શ્રીમતિ રમીલાબેન બારાએ લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ્દ હસ્તે જૂનાગઢના કેશોદથી ઇ-લોન્ચિંગ કર્યુ હતું. જેમાં રાજ્યના ૧૦૧ તાલુકામાં ૫૦ લાખ પરિવારોને અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ૫૩૪૪૦ લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળશે. આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકો, દિવ્યાંગ લાભાર્થીઓ,…

Read More

ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે પાર્લામેન્ટરી કન્સટીટયુન્સી કમિટી ફોર રોડ સેફ્ટીની અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની સંયુકત બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, રાજપીપલા, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટર ઓફીસ ખાતે યોજાયેલી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય તે રીતની કાર્ય યોજનાનો સુચારૂ અમલ થાય તે સુનિશ્ત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા મોટર વાહન નિરીક્ષક વી.ડી.આસલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે જિલ્લામાં જાહેર પાર્કિંગની સુવિધા સુનિશ્તિ કરવા, જરૂરીયાત જણાય ત્યાં પાર્કિંગ ઝોન તેમજ નો-પાર્કિંગ ઝોન ઉભા કરવાની સાથે જિલ્લા…

Read More

નર્મદા જિલ્લામાં તા.૩૦ મી જાન્યુઆરી થી તા.૧૩ મી ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરાનારું રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન

હિન્દ ન્યૂઝ, રાજપીપલા નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, ઇન્ચાર્જ જિલ્લા લેપ્રેસી અધિકારી ડૉ. હિરેનભાઇ પ્રજાપતિ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. એસ.એ.આર્ય સહિત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં આગામી તા. ૩૦ મી જાન્યુઆરી થી ૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ દરમિયાન રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઇ હતી. ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા અધિક નિવાસી કલેક્ટર એચ.કે.વ્યાસે જણાવ્યું હતું કે, સ્પર્શ લેપ્રેસી અવેરનસ કેમ્પેઇનનો માઇક્રોપ્લાન, જિલ્લા, તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ્યકક્ષાએ જન જગૃત્તિ અભિયાન થકી લોકોમાં જાગૃત્તિ આવે…

Read More

દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે મહત્વ નો ચુકાદો આપ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા માં એક ગામ ની 16 વર્ષ ની સગીરા ને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી દુસ્ક્રમ આચરનાર આરોપી ને આજે દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે 10 વર્ષ ની સજા આપતો ચુકાદો સંભળાવતા કોર્ટ રૂમ માં સન્નાટો છવાઈ ગયો હતો. દિયોદર તાલુકા ના એક ગામ ની 16 વર્ષ ની સગીરા તારીખ ૧૨/૨/૨૦૧૬ ના રોજ ઘર આગણ માં સૂતી હતી. તે સમય કુટુંબી ભાણેજ ભરતપુરી મલપુરી ગૌસ્વામી રહે કોટડા (ફો) તા દિયોદર વાળા આવી બળજબરી પૂર્વક સગીરા ને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો હતો. જે બાબતે દિયોદર…

Read More

ગીર સોમનાથ જિલ્લાની તમામ આશા બહેનોએ આંદોલનકારી પ્રવિણ રામની આગેવાનીમાં જિલ્લા કલેકટરને આપ્યું આવેદન

હિન્દ ન્યૂઝ, વેરાવળ આશા બહેનો આરોગ્યના પાયા સમાન છે. આશા બહેનો અને ફેસિલિટર બહેનોની કામગીરીના કારણે ગ્રાઉન્ડ લેવલની આરોગ્યની કામગીરીમાં અનેકગણો સુધારો થયો છે. કોરોના કાળમાં પણ તમામ બહેનોએ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના અવિરત સેવા આપી છે. જેમનું હજુ અનેક બહેનોને વેતન પણ મળ્યું નથી જે ખૂબ જ શરમજનક બાબત છે ત્યારે આશા બહેનો અને ફેસિલિટર બહેનોએ પ્રવીણભાઇ રામની આગેવાનીમાં જિલ્લા કલેકટરને નીચે મુજબની માંગણીઓ સાથે આવેદન સુપરત કર્યું. ૧) આશા બહેનો અને ફેસિલિટર બહેનોને સરકાર દ્વારા ઇન્સેન્ટિવ મુજબ વેતન આપવામાં આવે જે કામના પ્રમાણમાં ખૂબ જ…

Read More

વેરાવળ શીખ સમુદાય દ્વારા ગુરુદ્વારામાં ઉજવાઈ દસમા ધર્મ ગુરુ ગોવિંદસિંહ ની જન્મ જયંતિ, ઉષાબેન કુસકીયા ની ખાસ ઉપસ્થિતિ

હિન્દ ન્યૂઝ, વેરાવળ જૂનાગઢ અને ગીર સોમનાથ બે જિલ્લામાંથી સૌપ્રથમ ગુરુદ્વારા વેરાવળ શહેરમાં રિંગ રોડ પર બનેલ શીખ સમુદાયના આ ગુરુદ્વારામાં ગુરુ ગોવિંદસિંહ ની જન્મ જયંતિ ધામ ધૂમ પૂર્વક મહાપ્રસાદી સાથે ઉજવવામાં આવેલ આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહિલા આગેવાન ઉષાબેન કુસકીયા તથા તેમની મહિલા ટીમ ના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉષાબેન કુસકીયા નું વિશેષ સન્માન ગુરુદ્વારામાં ગ્યાનિજી ભાઈ સચીનસિંગ (પૂજારી) દ્વારા કરવામાં આવેલ હતું આ ગુરુદ્વારામાં અખંડ જ્યોત ચાલુ છે તેમજ દર પૂનમ ના દિવસે ભંડારો થાય છે. જેમાં નાના મોટા અમીર ગરીબ સૌને પ્રસાદી…

Read More