સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે વિરમગામ તાલુકા અને શહેર યુવા મોરચા ભાજપ દ્નારા આયોજીત ભવ્ય બાઈક રેલી

  હિન્દ ન્યુઝ, વિરમગામ             સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે વિરમગામ તાલુકા અને શહેર યુવા મોરચા ભાજપ દ્નારા આયોજીત ભવ્ય બાઈક રેલી નું વિરમગામ ખાતે માન. વિરમગામ વિધાનસભા ના પ્રભારી પ્રભુભાઈ કો.પટેલ , વજુભાઈ ડોડીયા, તેજશ્રીબેન પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ ના મહામંત્રી સુરેશભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, રમેશભાઈ કોળીપટેલ, ઈન્ચાજે દિપકભાઈ ડોડીયા સહ ઈન્ચાજે જીજ્ઞેશ સી હાડગરા, શહેર ઈન્ચાજે દિલીપભાઈ સી ઠકકર વિરમગામ તાલુકા ભાજપ ના પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, નરેશભાઈ શાહ, વિક્રમજી ઠાકોર, હિતેશભાઈ મુનસરા અધ્યક્ષ સ્થાને યોજયી હતી. દરેક કાયેકતૉ અને યુવા મોરચા દ્વારા ભવ્ય…

Read More

શિહોરી પોલીસ મથક ખાતે ગુમસુદા ની ફરિયાદ નોંધાઇ હતી

શિહોરી પોલીસ મથક ખાતે ગુમસુદા ની ફરિયાદ નોંધાઇ હતી દિયોદર ના ગોદા નર્મદા કેનાલ માંથી ડુંગરાસણ ગામ ની મહિલા ની લાશ મળી તેરવાડા ગામ ની યુવતી ના અઢી વર્ષ આગવું સમાજ ના રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા દિયોદર દિયોદર તાલુકા ના ગોદા નર્મદા કેનાલ માંથી એક મહિલા ની લાશ મળી આવતા સમગ્ર પથક માં ચકચાર મચી જવા પામી છે. જેમાં તપાસ દરમિયાન આ મહિલા કાંકરેજ તાલુકા ના ડુંગરાસણ ગામ ની હોવાનું બહાર આવ્યું છે જેમાં પોલીસે હત્યા નો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર…

Read More

રાજ્યના પાંચ સૌથી ઠંડા મથકમાં ચાર કચ્છના

હિન્દ ન્યુઝ, કચ્છ ડિસેમ્બરના છેલ્લા બે અઠવાડિયાથી કચ્છમાં શિયાળામા જમાવેલી પકડ નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં પણ જારી રહી હતી. શુક્રવારે રાજ્યમાં મોખરાના પાંચ પૈકી કચ્છના 4 મથકો સૌથી ઠંડા રહ્યા હતા. તો શનિવારે પણ નલિયાનું લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું હતું અને ભુજનું તાપમાન ફરી સિંગલ ડિઝિટ થતાં લઘુતમ તાપમાન ૯.૬ નોંધાવા પામ્યું છે. નલિયામાં પારો બે આંક જેટલો ઉંચકાયો હતો. પણ ઓતરાદા બર્ફિલા પવને ઠારનો માર બરકરાર રાખ્યો હતો. બાજુ કંડલા એરપોર્ટ મથકે પારો એક ડિગ્રી નીચે સરકી જતાં ઠંડીની ધાર તીવ્ર બની હતી. જિલ્લા મથક ભુજમાં પણ આંશિક…

Read More

દિયોદર ભાજપ અને ભારત વિકાસ પરિષદ દ્વારા ૧૫૮ મી સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતી ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર સમગ્ર રાજ્ય માં આજે સ્વામી વિવેકાનંદ ની ૧૫૮ મી જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે દિયોદર તાલુકા ભાજપ અને યુવા ભાજપ દ્વારા તેમજ ભારત વિકાસ પરિષદ દિયોદર સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ માં કાર્યકરો અને ભારત વિકાસ પરિષદ દ્વારા આરામ ગૃહ પાસે સ્વામી વિવેકાનંદ ના સ્ટેચ્યુ ને ફુલહાર પહેરાવી બાઇક રેલી યોજી ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, દિલીપસિંહ વાઘેલા, રમેશભાઇ ચૌધરી, ભરતભાઈ…

Read More

ધારી એસ.ટી.બસ સ્ટેન્ડ સામે ધારી અમરેલી રોડ પર 2 કાર વચ્ચે થયો અકસ્માત

હિન્દ ન્યુઝ, ધારી કોઈ જાનહાનિ નહીં પણ ટ્રાફિક જામ થયો 30 મિનિટ એક કાર ચાલક પોલીસ હોવાથી રોડ પર જ સામન્ય ખર્ચ માટે કર્યો ટ્રાફિક જામ સ્થાનિક પોલીસ ને જાણ કરતા ખૂલીયો ટ્રાફિક જામ રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિ નિમિત્તે જાણીએ સ્વામી વિશે

  સ્વામી વિવેકાનંદ               સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો. પ્રથમ તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી. સાથે સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિ તરીકે ની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી એક આધ્યાત્મિક સ્ત્રી હતા. તેઓ સંયમ પાળતા હતા. પોતાને એક પુત્ર ની પ્રાપ્તિ માટે તેઓ વારાણસીના વિરેશ્વર શિવ ની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને…

Read More

અમર સંસ્કાર ભારતી અને માતૃભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત લેખક અને કવિઓનો સાહિત્ય કાર્યક્રમ યોજાયો

  હિન્દ ન્યૂઝ, નડિયાદ            તા.૧૧/૧/૨૧, ખેડા જિલ્લા મા આવેલા નડીઆદ તાલુકા ના ફતેપુરા ગામે ઋગ્વેદ ભવન ખાતે ગુજરાત ના નામાંકિત અને ઉગતા લેખક કવિઓના સન્માન નો કાર્યક્રમ યોજાયો. અમર સંસ્કાર ભારતી અને માતૃભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત આ કાર્યક્રમ મા સંતરામ મંદિર નડીઆદ ના પ. પૂ. સત્યદાસ મહારાજ શ્રી ખાસ ઉપસ્થિત રહી દિપ પ્રગટાવી સાહિત્ય કાર્યક્રમ નો શુભારભ કર્યો હતો.               આ કાર્યક્રમ મા કોવિડ ૧૯ નુ ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના સ્વાગત સમયે હાથ સૅનેટાઇઝ…

Read More

ગિરિમાળા ના ખોળામાં મોટી શીલાની અંદર ભગવાન શિવજી સ્વયંભૂ બિરાજમાન

હિન્દ ન્યૂઝ, ઈડર            અરવલ્લીની ગિરિમાળા ના ખોળામાં આવેલું ઈડર ગામ એટલે કે જગવિખ્યાત ગામ. જેમ કે કહેવાય છે કે ‘અમે ઇડરી યો ગઢ જીત્યારે આનંદ ભયો….’ આ ગીત દરેક લગ્નપ્રસંગે ગવાય છે. તેવા આ ઈડર માં આવેલું આ મહાકાલેશ્વર નું મંદિર ખુબ જ પ્રસિદ્ધ અને જગ પ્રસિદ્ધ છે. એક મોટી શીલાની અંદર ભગવાન શિવજી સ્વયંભૂ બિરાજમાન છે અને ખુબજ ચમત્કારિક પણ છે. તેની બાજુમાં એક કુંડ પણ આવેલો છે. તે ખૂબ પૌરાણિક સમયનો છે. આ જગ્યાએ પર્યટકો પણ ખુબ જ સારા પ્રમાણ માં આવતા હોય…

Read More

ડેડીયાપાડા ની શ્રી એ.એન.બારોટ વિઘાલય ખાતે ઉપસ્થિત રહી ને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અે શાળાના વિદ્યાર્થીઓ ને આવકાર્યા

હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા જીલ્લા ની ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ પુનઃ શરૂ કરાઇ. કોવિડ -19ની મહામારીને કારણે શાળાઆે બંધ હતી. પરંતુ શિક્ષણ નહીં એ  અન્વયે રાજય સરકાર ની માર્ગદર્શિકા મુજબ સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઆે પુનઃ શરૂ કરાઈ છે. ત્યારે નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકા ની શ્રી એ.એન.બારોટ વિઘાલય ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા ઉપસ્થિત રહી ને શાળા ના બાળકોને આવકાયૉ હતા. શિક્ષણ પ્રત્યે ની લગન માટે ભરૂચ ના સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા અે બાળકો ને પ્રોત્સાહન આપી અભિનંદન આપ્યા હતા. તેની સાથોસાથ શાળામાં પ્રવેશ આપ્યા…

Read More