દિયોદર ના ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભાજપની બેઠક મળી

હિન્દ ન્યૂઝ, દિયોદર             દિયોદર ના ધનકવાડા હિંગળાજ માતાજી મંદિરે  પેજ સમિતિ ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને ભાજપા બનાસકાંઠા ના પૂર્વ અધ્યક્ષ આદરણીય કેસાજી ચૌહાણ, દિયોદર ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા , દિયોદર ભાજપના માહમંત્રી જગદીશભાઈ ચૌધરી, નવીનભાઈ ત્રિવેદી, બનાસબેન્ક અને બનાસ ડેરી ડિરેક્ટર ઈશ્વરભાઈ ટી. ચૌધરી, રૈયા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, શક્તિપીઠ પ્રમુખ જેસુગભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૌધરી, તાલુકા સદસ્ય લક્ષ્મણસિંહ વાઘેલા અને પાર્ટી ના વરિષ્ઠ આગેવાનઓ, ભાજપ કાર્યકરોની ઉપસ્થિતમા પેજ સમિતિ ની સમીક્ષા મીટિંગ…

Read More

અરવલ્લીના ભીલોડાના ખોડંબા ખાતે ગેસ લીકેજની ઓફસાઇટ મોકડ્રીલ યોજાઇ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી             અરવલ્લી જિલ્લાનાં ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ મેજર એક્સીડન્ટ હેઝાર્ડ્સ વાળા જોખમી કેમિકલ કારખાનાઓમાં સંભવિત અકસ્માતનાં સંજોગોમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનું પ્રમાણ જળવાઈ રહે તે હેતુથી મોકડ્રીલ યોજતી હોય છે. જે મુજબનું એક મોકડ્રીલ શનિવારના રોજ યોજાઇ હતી.       જેમાં મોકડ્રીલનાં સીનારિયો તરીકે કારખાનામાં આવેલ એલ.પી.જી. બુલેટનાં વૉલવમાં કોઈ કારણોસર લિકેજ શરુ થતાં અને સ્પાર્ક મળતા લાગેલી આગ પર કાબુ મેળવવા માટે કારખાનામાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી એન્ડ મેડિકલ ટીમો દ્વારા…

Read More

દહીંથરા ગૌશાળા પાસે એક્સીડેન્ટ થતા મોટર સાયકલ વાહન ચાલક નું સ્થળ ઉપર જ મોત નીપજ્યું 

હિન્દ ન્યૂઝ, ઢસા            પ્રવીણભાઈ ઉર્ફે પલ્લું કનુભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૨૬ રહેવાસી નારાયણનગર દામનગર થી નારાયણનગર આવતા દહીંથરા ગામ ની આગળ આવેલ ગૌશાળા પાસે રોજ નીલ ગાય વચ્ચે આવતા ભટકાવવાથી એક્સીડેન્ટ થતા મોટર સાયકલ સવાર નું મોત નીપજ્યું હતું. આ ઘટના ની જાગૃત નાગરિક એ દામનગર પોલીસ નો સંપર્ક સાધતા દામનગર પોલિસ ઘટના સ્થળ ઉપર જઈને મૃતક ના ઘર ના સભ્યો ને તાત્કાલિક જાણ કરી હતી. દામનગર પોલીસ હર હંમેશા ઉમદા કામ કરે છે અને ગમે તે ઘટના સ્થળ ઉપર જઈ ને પોતાની સર્વ શ્રેષ્ઠ…

Read More