આણંદ જિલ્લા મા આવેલું જીટોડીયા ગામે કિસાન સુર્યોદય યોજનાના શુભારંભ મા સ્થાનિક ભારતીય જનતા પાર્ટી ના વફાદાર કાર્યકરો ને જ નિમંત્રણ નહી

હિન્દ ન્યૂઝ, આણંદ આજ રોજ આણંદ જિલ્લા ના જીટોડીયા ગામે બંધન પાર્ટી પ્લોટ કોર્ટ ચોકડી આણંદ મથકે કિસાન સુર્યોદય યોજના નો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં વિશેષ ઉપસ્થિતિમાં યોગેશભાઈ પટેલ (શહેરી ગૃહ નિર્માણ મંત્રી), મિતેસભાઈ પટેલ (સાંસદ આણંદ), દિલીપભાઈ પટેલ (પૂર્વ સાંસદ આણંદ), દિપકભાઈ સાથી (માજી સાંસદ આણંદ) તથા જિલ્લા પ્રમુખ ભજપ વિપુલ ભાઈ પટેલ તથા નામી અનામી કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા પરંતુ જીટોડીયાના ભરતીય જનતા પાર્ટીના વર્ષોથી સ્ક્રીય કાર્ય કરોનેજ ભૂલી ગયા. તો શું આવનાર તાલુકાના ઈલેકશનમા આણંદ તાલુકાની સીટ આવશે ખરી ? શું ભારતીય જનતા પાર્ટી ના કાર્યક્રમમાં…

Read More

ચરોતર મા પવિત્ર યાત્રા ધામ ડાકોર મા બોડાણા ભક્ત શ્રી નો ૯૩૮ નો જન્મોત્સવ ઉજવવા મા આવ્યો.

હિન્દ ન્યૂઝ, ચરોતર ડાકોર, તા.૧૬/૧/૨૧, હાલનું ડાકોર ડંકઋષિ કરતા પણ શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત શ્રી વિજયસિંહ બોડાણા ને વધારે આભારી છે. બોડાણા તેના પૂર્વ જન્મમાં ગોકુળમાં વિદ્યાનંદ ગોવાળ તરીકે રહેતો હતો. એક હોળીના દિવસે વિદ્યાનંદ સિવાય તમામ ગોવાળો શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરતા હતા પરંતુ વિદ્યાનંદ ગોવાળ નિમિત હોવાને કારણે પોતાને ઘરે રહ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાન તેના મિત્રના સ્વરૂપે ઘરે ગયા અને તેને હોળી પુજા કરવા મોકલ્યો. પુજા કરી પાછા વળતા તેને ખાતરી થઈ કે તેના મિત્ર બીજા કોઈ નહીં પણ શ્રીકૃષ્ણ ભગવાન પોતે હતા. બીજા દિવસે તેઓ…

Read More

આણંદ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમાર દ્વારા નવા ડામર રોડ નુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, નડિયાદ તા. ૧૬/૦૧/૨૦૨૧, આણંદ તાલુકાના ઝાખરીયા ગામે આણંદ ના ધારાસભ્ય કાન્તીભાઈ સોઢાપરમાર દ્રારા ઝાખરીયા થી નાવલી બાય પાસ વડોદરા રોડ તથા બોયલા વિસ્તાર થી નાપાડ ને જોડતાં ડામર રોડ તથા ઝાખરીયા ગામથી સોનારી તલાવડી હનુમાનજી મંદિર ને જોડતાં માર્ગ નું ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત સરપંચ અશોકભાઈ ચાવડા, ડેપ્યુટી સરપંચ હસનખાન રાઠોડ, ડેરીના ચેરમેન તથા માજી સરપંચ તથા ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

મહુવા તાલુકાના પી.જી.વી.સી.એ.લ ના કર્મચારી નો આંદોલન

હિન્દ ન્યૂઝ, મહુવા તા. 16, મહુવા તાલુકાના પી.જી.વી.સી.એ.લ ના તમામ કર્મચારીઓ દ્વારા સાતમા પગાર પંચ ના મજૂર થયેલા આનુષંગિક લાભો મેળવવા માટે મહુવા તાલુકાના તમામ કર્મચારીઓ વીજ કચેરી બહાર બપોરના બે વાગ્યા ના સમયે સૂત્રોચાર કરી આંદોલન ની શરૂઆત કરી હતી. રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Read More

મહુવા મા કોરોના(કોવિદ-19) રસી ના ડોઝ આપવાનો શુભારંભ

હિન્દ ન્યૂઝ, મહુવા તા. 16, મહુવા તલગાજરડા ગામ ના આરોગ્ય કેન્દ્ર ઉપર કોરોના(કોવિદ-19)રસી ના ડોઝ 81 આરોગ્ય કર્મી ને આપવા આવ્યો. જેમાં મહુવા તાલુકાના હેલ્થ સેંટર ને રસી નો ડોઝ આપવામાં આવ્યો. જે તલગાજરડા આરોગ્ય કેન્દ્ર ખાતે સૌથી પહેલાં મહુવા તાલુકાના ડો. ભરતભાઈ જે.ગોહિલ ને રસી ડોઝ આપવામાં આવ્યો. રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Read More

દિયોદર ના કોતરવાડા ગામે યુવતી એ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું બે ઈસમો સામે ગુન્હો નોંધાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના કોતરવાડા ગામ ની એક 15 વર્ષ ની યુવતી એ ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા ગોલવી ગામ ના બે ઈસમો વિરુદ્ધ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના કોતરવાડા ગામે રહેતી જીગન્નાબેન ઉ 15 જે તારીખ ૮/૧/૨૦૨૧ ના રોજ વહેલી સવારે અગમ્ય કારણસર ઝેરી દવા પિતા તાત્કાલિક ધોરણે થરાદ ની જે.જે.હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ સાધન માં સારવાર અર્થ ખસેડાઇ હતી, ત્યાર બાદ વધુ સારવાર માટે દિયોદર રાજેશ્વરી હોસ્પિટલ અને ત્યાં થી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ કુલ ૧૫ દુકાનોની જાહેર હરાજી

હિન્દ ન્યૂઝ, રાજકોટ તારીખ.૧૬-૦૧-૨૦૨૧, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ શહેરના રેલનગર પોપટપરા વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપની ૭ દુકાનો, ડો.હેડગેવાર ટાઉનશીપની ૭ દુકાનો અને મહર્ષિ અરવિંદ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની ૧ દુકાન મળી કુલ ૧૫ દુકાનોની જાહેર હરાજી તા. ૧૯/૦૧/૨૦૨૧ દરમ્યાન નીચેના સ્થળ પર રાખવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે. -હરાજી નું સ્થળ મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, કર્ણાવતી સ્કૂલની બાજુમાં, રેલનગર, રાજકોટ -દુકાનોની સંખ્યા ૧૫ -હરરાજીની તારીખ અને સમય તા.૧૯/૦૧/૨૦૨૧, મંગળવાર સવારે ૯.૦૦ કલાકે દુકાનોની અપસેટ કિંમત રૂ.૮.૧૦ લાખથી રૂ.૧૦.૦૦ લાખ સુધીની રાખવામાં આવેલ છે. જાહેર હરરાજીમાં ભાગ…

Read More

રૂડા દ્વારા ખાલી આવાસોઅંગે ફોર્મ વિતરણને આપ્યો જનતાએ બહોળો પ્રતિસાદ

૧૫ તારીખ સુધીમાં ૬૮૮ આવાસ માટે ૧૬૦૫ ફોર્મ ભરાઈ પરત હિન્દ ન્યૂઝ, રાજકોટ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નિર્માણાધિન ૧ BHK, ૨ BHK તથા ૩ BHK ના વિવિધ કેટેગરીના ખાલી ૬૮૮ આવાસો અંગે હાલ ફોર્મ વિતરણ પ્રગતિમાં છે. જેની સાપેક્ષમાં EWS1 ના ૨૩૭, EWS2 ના ૮૦૬ LIGના ૫૪૦ તથા MIG ના ૨૨ ફોર્મ ભરાઈ ને પરત આવેલ આમ કુલ ૬૮૮ આવાસની સામે૧૬૦૫ અરજીઓ તારીખ ૧૫.૦૧.૨૦૨૧ સુધી પરત આવી ગયેલ છે. જેમાં ૧૦૪ અરજીઓ ઓનલાઈન સીસ્ટમ અનુસાર આવેલ હતી. હજુ એક દિવસના ફોર્મ આવવાના બાકી છે.…

Read More

રાજકોટમાં કોરોના વેક્સીન આપવાનો પ્રારંભ

હિન્દ ન્યૂઝ, રાજકોટ તારીખ.૧૬-૦૧-૨૦૨૧ કોરોના સામેના છેલ્લા દસ માસના જબરદસ્ત જંગમાં આજનો દિવસ ઐતિહાસિક દિન બની રહેશે. સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. ત્યારે આજે તા. ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ ૧૦:૩૦ વાગ્યે દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વેક્સીન લોન્ચ કર્યા બાદ રાજકોટ શહેરમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સીનેસન બુથ અને અન્ય ૫ (પાંચ) બુથ પર રસી આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજ્યના માનનીય કૃષિ મંત્રી આર.સી. ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહાનગરપાલિકાણી આરોગ્ય સમિતિના ભૂતપૂર્વ…

Read More

ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૧૬, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજય લલિતકલા અકાદમી આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથ સંચાલિત ‘‘ફિટ ઇન્ડિયા’’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ -૧૯ મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉકત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 (૮.૩’’ * ૧૧.૭’’) સાઇઝના ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા. ૩૦/૦૧/૨૦૨૧ સુધી બપોરે ૧૨/૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ,…

Read More