શ્રી સંતરામ મંદિર નડિયાદ પવિત્ર યાત્રા ધામ જ્યાં બોર ઉછારવાની બાધા થી બાળક બોલતું થાય છે

હિન્દ ન્યૂઝ, નડિયાદ ખેડા જિલ્લા મા આવેલું નડિયાદ શહેર મા શ્રદ્ધા નુ અનોખું ધામ શ્રી સંતરામ મંદિર. આ પવિત્રધામ ની માન્યતા એવી છે કે જે બાળક બોલતું ના હોઈ તો તેવા બાળકોના માઁ બાપ બોર ઉછાડવાની બાધા (માનતા) રાખે છે. તેમજ જેનું બાળક બોલતું ના હોઈ, તોતડું બોલતું હોઈ તેવા બાળકોના માત-પિતા પણ આ માનતા રાખે છે. અને જો આ માનતા પૂર્ણ થતા શ્રી સંતરામ મંદિર માં તેમના પોતાના બાળકનાં હાથ થી બોર ઉછારતા હોઈ છે. આ ચમત્કાર પોષ સુદ પુનમ ના દિવસ નુ મહત્વ હોવાથી હજારો મણ બોર આ…

Read More

ગીર સોમનાથ ખાતે આહીર સમાજ દ્વારા પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપ હોદ્દેદારોનો ભવ્ય સન્માન સમારોહ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ            ગીર સોમનાથ જીલ્લાના ભાલકા મંદિર ખાતે ગીર સોમનાથ જીલ્લા આહીર સમાજનુ ભાજપ પ્રેરીત સંમેલન યોજાયુ. જેમા ભાજપના હોદેદારો અને આહીર સમાજ ના આગેવાનોનુ સન્માન કરાયુ. સ્થાનિક સ્વરાજયની ચુટણીઓ ની જાહેરાત થઇ ચુકી છે ત્યારે તાજેતરના ગુજરાત ભાજપ દ્રારા આહીર સમાજને મહત્વનુ સ્થાન આપ્યુ છે. તેમજ આહીર સમાજમા ચેરમેનો, ધારાસભ્યો, મંત્રીઓ સહિતના હોદાઓ આપ્યા છે, તેમજ ગીર સોમનાથ જીલ્લામા પણ આહીર સમાજના આગેવાનોને મહત્વના હોદાઓ આપ્યા છે, ત્યારે ગીર સોમનાથ જીલ્લાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ મંત્રી, જીલ્લા પ્રમુખ અને જીલ્લા ભાજપના આગેવાનોનુ…

Read More