ઓખામંડળ ના લોકલાડીલા ધારાસભ્ય પબુભા માણેક ની મહેનત રંગ લાવી

હિન્દ ન્યૂઝ, ઓખામંડળ            આપને સૌ જાણીએ છીએ કે દેવભૂમિ દ્વારકા માં આવેલ ઓખામંડળ એક પર્યટન સ્થળ છે. આ પર્યટન સ્થળોમાં ઘણા યાત્રાળુઓ હજારોની સંખ્યામાં આવતા હોય છે. ત્યારે દર્શનાર્થીઓ તેમજ પ્રવાસકો પાસે દ્વારકા અને બેટ દ્વારકા તેમજ શ્રી નાગેશ્વર દાદા ના દર્શન સિવાય ક્યાંય ફરવા લાયક સ્થળો નો વિકાસ ન થયો હતો. આ માટે આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સરકારને વારંવાર કરવામાં આવતી રજૂઆતને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકાના ઓખામંડળનાં વિસ્તારો માં ફરવા લાયક સ્થળો નો વિકાસ થાય તેમજ પર્યટકો માટે કંઈક નવું જોવા…

Read More