દિયોદર ના ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભાજપની બેઠક મળી

હિન્દ ન્યૂઝ, દિયોદર

            દિયોદર ના ધનકવાડા હિંગળાજ માતાજી મંદિરે  પેજ સમિતિ ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને ભાજપા બનાસકાંઠા ના પૂર્વ અધ્યક્ષ આદરણીય કેસાજી ચૌહાણ, દિયોદર ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા , દિયોદર ભાજપના માહમંત્રી જગદીશભાઈ ચૌધરી, નવીનભાઈ ત્રિવેદી, બનાસબેન્ક અને બનાસ ડેરી ડિરેક્ટર ઈશ્વરભાઈ ટી. ચૌધરી, રૈયા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, શક્તિપીઠ પ્રમુખ જેસુગભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૌધરી, તાલુકા સદસ્ય લક્ષ્મણસિંહ વાઘેલા અને પાર્ટી ના વરિષ્ઠ આગેવાનઓ, ભાજપ કાર્યકરોની ઉપસ્થિતમા પેજ સમિતિ ની સમીક્ષા મીટિંગ યોજી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

રિપોર્ટર :  પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment