રાજકોટ શહેરમાં કોલસેન્ટર મારફતે અમેરીકન લોકો સાથે છેતરપીંડી, યુવતી સહિત ૬ શખ્સોને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી લઈ, ૧ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

રાજકોટ, રાજકોટ શહેર ૧૫૦ ફુટ રીંગ રોડ ટેલીફોન એક્ષચેન્જ પાસેથી કોલસેન્ટર ક્રાઇમબ્રાન્ચ દ્વારા પકડી પાડવામા આવ્યું હતું. ગુન્હાના આરોપીઓ નો કોરોના વાયરસ ટેસ્ટ કરાવતા જે કોરોના વાયરસ નેગેટીવ રિપોર્ટ આવતા કોલસેન્ટર પ્રકરણમાં આરોપીઓ ધીરેનભાઇ જેઠાલાલ કાટુવા, સુમેર કિશોરભાઇ સોલંકી, વિક્રમ ગોપાલભાઇ ગુપ્ટે, અતુલ પ્રદિપભાઇ ઇસ્ટવાલા, ઇર્શાદ જુમનભાઇ અલી અને દિપ્તી નારાયણ બીસ્ટની અટકાયત કરવામા આવી હતી. યુવતિ સહીત ૬ આરોપીઓના ૭ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમા રજુ કરવામા આવ્યા હતા. જે આરોપીઓ પૈકી આરોપી ધીરેનભાઇ જેઠાલાલ કાટુવા ના કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે. તેમજ અન્ય પ…

Read More

હિન્દુ આધ્યાત્મિક અને સેવાસંઘ તથા પર્યાવરણ‌ સંરક્ષણ ગતિવિધિ દ્વારા આયોજિત પ્રકૃતિ વંદના કાર્યક્રમ

ગીર સોમનાથ, આ કાર્યક્રમ દ્વારા સમગ્ર વિશ્વમાં લોકો ઘરે બેઠા પ્રકૃતિ વંદના કરી શકે વૃક્ષ નું પૂજન કરી શકે તે માટે કાર્યક્રમ નું આયોજન ઝુમ એપ દ્વારા કરવામાં આવેલ. દેશ વિદેશ ના લોકો મોટી સંખ્યામાં જોડાઈ આ પ્રકૃતિ વંદના કાર્યક્રમ માં પુજા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર ખાતે પ્રકૃતિ વંદના અંતર્ગત તુલસીજી ની પૂજા કરી આ કાર્યક્રમ માં જોડાઈ પ્રકૃતિ વંદના કાર્યક્રમ મારફત લોકો માં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે અંગે સંદેશ આપ્યો હતો. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

લાખણી પંથકમાં દાડમ મા એક સાથે ત્રણ રોગ દેખાતા ખેડૂતો ચિંતિત

  લાખણી, લાખણી પંથકમાં ખેડૂતોનો મુખ્ય પાક તેમજ ખેડૂતો નો આધાર સ્તંભ બનેલ દાડમની ખેતીમાં ચાલુ, વર્ષે સતત વરસાદ તેમજ ભેજવાળા વાતાવરણના લીધે દાડમ ના ફળ બેસવા ના સમયગાળામાં જ નાના નાના ફળમાં ફાયટોપથરા ટપકી તેમજ પ્લગ જેવા રોગો આવતા ખેડૂતોને આ વર્ષે પણ આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં લગભગ 70 ટકા વિસ્તારમાં દાડમની ખેતી થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દાડમમાં રોગચાળો તેમ જ ઓછા ભાવના લીધે ઘણા ખેડૂતોએ દાડમ કાઢી નાખી છે. તેમાં પણ આ વર્ષે સારું ઉત્પાદન મળશે તેવી આશા એ…

Read More

લાખણી તાલુકાના પેપળુ ગામે વર્ષો જૂનો પરંપરા મુજબ ભાદરવી નોમના દિવસે રામાપીર નો મેળો ભરાયો

લાખણી, હિન્દ ન્યુઝ લાખણી તાલુકાના પેપળુ ગામે રામાપીર ની જગ્યા બાવન ગામ ઠાકોર સમાજનો ગુરુદ્વાર હોવાથી પેપળુ ગામે બાવન ગામ ના ઠાકોર સમાજના લોકો દૂર-દૂર ગામેથી રામાપીર ના દર્શન કરવા માટે દર વર્ષે ભાદરવી નોમ ના દિવસે તારે છે. પોતાની માનતા સરધા લાગણીથી પેપળુ વાળા રામાપીર એ અનેક દુ:ખીયાઓના દુઃખ દૂર કર્યા ના ઘણા પુરાવા હાલ જાગૃત છે. આ ગામે રામાપીર મંદિર ના હાલમાં ગાદી પર બિરાજમાન મહંત શ્રી સદારામ બાપુ, ગુરુ શ્રી કાલીદાસ બાપુ ની અનોખી પહેલ જોવા મળી રહી છે. પશુ-પંખી પ્રત્યે પ્રેમ પણ જોવા મળી રહ્યો છે.…

Read More

રાજકોટ શહેર ચીલઝડપ, દેહ વ્યાપાર અને મારામારી સહિતના ગુનાઓમાં પકડાયેલા ૪ આરોપીઓને પાસા તળે પોરબંદર-ભુજ જેલમાં ધકેલી દીધા છે.

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ગુનેગારો સામે લાલ આંખ કરી છે. દેહ વ્યાપારના ધંધામાં પકડાયેલા સંદીપ મહાસુખભાઈ કામદાર સામે દેહ વ્યાપારના ૨ ગુના નોંધાયા હોય. તેને પોરબંદર જેલમાં અને પ્રકાશ ઉર્ફે જોની જેન્તીલાલ જીવરાજાની જેના વિરુદ્ધ દેહ વ્યાપારના ૨ ગુના નોંધાયા હોય. તેને ભુજ જેલ ખાતે, કાસમ આરીફભાઇ કાલાવડીયા સામે રાયોટીંગ, મારામારી સહિતના ૨ ગુના નોંધાયા હોય. તેને ભુજ જેલ ખાતે અને સમીર કાસમભાઈ બ્લોચ કે જેના ઉપર મારામારી અને ચોરીના ૨ ગુના નોંધાયેલા હોય. તેને પણ ભુજ જેલ ખાતે પાસા તળે ધકેલા…

Read More

અરવલ્લીના ધનસુરા ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂત જાગૃતત્તા કાર્યકમ યોજાયો

અરવલ્લી, સમગ્ર રાજ્યવ્યાપી આરંભાયેલા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ખેડૂત જાગૃતત્તા અને માર્ગદર્શક કાર્યક્રમ ઉર્જામંત્રી સૌરભાઇ પટેલની અધ્યક્ષતામાં ધનસુરા માર્કેટયાર્ડ ખાતે યોજાયો હતો. ખેડૂતોને સંબોધતા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ત્રિ-દિવસીય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને માર્ગદર્શન અને જાગૃત્તતા કાર્યક્રમ યોજાઇ રહ્યા છે અને કૃષિ ખેતીવાડી, બાગાયત અને પશુપાલનની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી રહી છે. વધુમાં મંત્રીએ ઉમેર્યુ હતુ કે, ખેડૂતોના હિતમાં સાત નક્કર કદમ સરકારે લીધા છે. જેમાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસસી વરસાદના સમયે ખેડૂતાના મોંધા મોલનું ઉપજ ન મળી શકે તેવા…

Read More

જુનાગઢ માં ગેસના બાટલામા મસ્ત કોભાંડ

ગીર સોમનાથ, જૂનાગઢ ખાતે પીશોરીવાડા વિસ્તારમાં થીં અંજીત ગેસ એજન્સી દ્વારા ગેસના બાટલામા અધુરૂમાપ આપી અને ગ્રાહકોને ધણા સમયથી છેતરવામાં આવતું હતું. આજે ત્યાંના જાગૃત કોર્પોરેટર અબ્બાસ ભાઈ કુરેશી દ્વારા આ કોભાંડ ને ઉજાગર કરવામાં આવેલ અને તાત્કાલિક પુરવઠા અધિકારીઓ ને બોલાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ડીલવરી મેન પાસે કોઈ આઇડી પ્રુફ ન હતો તથા તેની ડીલવરીની ગાડીનાં ન નંબર હતાં નાં કોઈ રજીસ્ટર કોપી. આ કોભાંડમા હજી ધણા મોટા નામ ખુલે એવી સકયતા દેખાય રહી છે. રિપોર્ટર : હારૂન કાલવાત, ગીર સોમનાથ

Read More

ઉપરવાસવમાં ભારે વરસાદને પગલે ગ્રામજનો ને સૂચના આપવામાં આવી

બનાસકાંઠા, બનાસકાંઠા માં જામ્યો વરસાદી માહોલ….. ઉપરવાસવમાં ભારે વરસાદને પગલે બાલારામ નદી માં આવ્યા નવાનીર….. ઉપરવાસ માં ભારે વરસાદને પગલે બાલારામ નદી બે કાંટે…. નદીના પટ માં કે આજુબાજુ ના વિસ્તારમાં રહેતા લોકોએ નદીમાં ન જવા અપાઈ સૂચનાઓ….. રિપોર્ટર : મનુ સોલંકી, બનાસકાંઠા

Read More

જલ ઝિલની એકાદશી પર્વ ની ઉજવણી

લાખણી, લાખણી તાલુકાના અછવાડીયા ગામ માં જલ ઝીલની એકાદશી પર્વ ની ઉજવણી ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવી હતી. જગન્નાથ ભગવાન ની મૂર્તિ ને સ્નાન કરવા માં આવેયું હતું અને ત્યાર બાદ માં ભગવાન ની આરતી અને પ્રસાદ ધરવા માં આવ્યુ. આ પર્વની વરસોવરસ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના ની મહામારી ના લીધે અને લોક ડાઉન ને ધ્યાન માં રાખી ગામ ના 10 થી 15 વ્યક્તિ દ્વારા ભગવાન ની મૂર્તિ ને સ્નાન કરાવવામાં આવ્યું હતું અને ગામ લોકો ઉપર ભગવાન ની સદાય કૃપા બની રહે અને આવી…

Read More

ગઢડા તાલુકાના ઢસા જં. મા સતત વરસાદ વરસી રહ્યો છે

ઢસા, ઢસા જં. તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર મા સતત હમણાં થી જ મેંઘ રાજા મહેરબાન છે. આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર મા આવેલ નદી, નાળા પણ છલકાઈ ગયેલ છે. એવામાં ઢસા થી ગઢડા જતા ગુંદાળા નો પૂલ આવે છે. ગુંદાળા પૂલ ઉપરથી પાણી સતત વહે છે. ઢસા આવવા જવા માટે પૂલ પણ થોડોક સમય માટે બન્ધ રહ્યો હતો. એવામાં ખેડૂત મિત્રોએ જેમણે તલ નુ વાવેતર કરેલ છે તે પાક ને નુકસાન થવાની સંભાવના છે અને મગફળી ના પાક ને પણ જો વરસાદ બંધ નહિ રહે તો મગફળીને પણ નુકસાન થવાની સંભાવના…

Read More