કેશોદમાં 3 બળદ 1 ગાય નદીમાં તણાયા

કેશોદ, 3 બળદ 1 ગાય નદીમાં તણાયા સોશ્યલ મીડિયામાં વિડીયો થયો વાયરલ કેશાેદના પસવારિયા ગામે બળાેદર નદીના બેઠા પુલનો વિડીયો હોવાનું અનુમાન ઉપરવાસમાં ભારે વરસાદ થતાં બળાેદરી નદી તેમજ સાંબલી નદીના ઘાેડાપુર આવતાં પશુ તણાયાં હોવાની આશંકા રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

વડોદરા / કુખિયાત અજ્જુ કાણીયો ઝડપાયો, બે મહિના પહેલા કોરોનાની બીકે વાડી પોલીસે તેને પો.સ્ટેમાં છુટ્ટો મુકતા ભાગી ગયો હતો

વડોદરા, ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના કડી ખાતે અજ્જુ કાણીયા અને તેને ભગાડી જનાર અનશની ઘરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે નામચિન સલીમ ગોલાવાલાને પણ મહેસાણાથી ઝડપી પાડ્યો, સલીમ છેલ્લા એક વર્ષથી જુગારના બે ગુનામાં વોન્ટેડ હતો. અજ્જુ કાણીયાને વાડી પોલીસ સ્ટેશનથી એક્ટિવા પર ભગાડી જનાર અનશ ખુરીશે હતો. વડોદરાથી ભાગ્યા બાદ અજ્જુ કાણીયાએ મહેસાણા સ્થિત મિત્ર હનીફ ઉર્ફે જાળીયાના ઘરે આશરો લીધો હતો. અજ્જુ સામે ભૂતકાળમાં પાસા, તળીપાર સહીત 41 ગુનાઓ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. વડોદરા. શહેરના કુખિયાત અજ્જુ કાણીયાની વાડી પોલીસે ગત તા. 16 જુનના રોજ ખંડણીના ગુનામાં અટક…

Read More

જોડિયા તાલુકા માં છેલ્લા એક મહિના થી 108 એમ્બ્યુલન્સ ફ્રી સેવા બંધ હતી,સરકાર તરફ થી ફરીથી 24 કલાક ની સેવા શરૂ કરવામાં આવી

જોડિયા, જોડિયા તાલુકાના 40 ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર શ્રી દ્વારા 108 એમ્બ્યુલન્સ ફ્રી સેવા છેવાડાના માનવી સુધી પહોંચી જાય અને વિના મૂલ્યે સેવાઓ આપી ને દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુથી 24 કલાક ની સેવાઓ આપી હતી પણ છેલ્લા એક મહિના થી અનિવાર્ય સંજોગોમાં 12 કલાક ની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો અને છેલ્લા એક મહિનાથી 12 કલાક સુધી સેવા ચાલુ હતી. પણ જોડિયા ગામના અને એ.પી.એમ.સી. ના ડાયરેક્ટર ચિરાગભાઈ વાંક દ્વારા જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા સરકાર શ્રી ને રજુઆત…

Read More

વડોદરા ખાતે પોલીસ કમિશનર દ્વારા તહવાર અંગે સૂચનાઓ અપાઈ …….

વડોદરા, વડોદરા ખાતે પોલીસ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોમાં પોલીસની ગાડીઓ ફેરવી જાહેરાત કરી ગણપતિ કે તાજીયા ની સ્થાપના જાહેરમાં ના કરવા માટે તેમજ પોત-પોતાના ઘરે સ્થાપના કરી સ્થળ પર જ વિસર્જન કરવા જાણ કરવામાં આવી. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Read More

દિયોદર ખાતે આવેલ મોડેલ સ્કૂલ માં હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા હેલ્પીંગ હેન્ડ કાર્યક્રમ યોજાશે…

દિયોદર, હરિ કૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા કપાયેલ હાથવાળા વ્યક્તિને એલ. એલ. ચાર કૃત્રિમ હાથ મફત માં લગાવવા માટે દિયોદર મોડેલ સ્કૂલ દિયોદર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જોકે હાથ માટે કોઈપણ વ્યક્તિએ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં આવતો નથી. આ હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક હાથ લગાવવામાં આવશે. સરકાર ની ગાઈડલાઈન મુજબ ની સેનેટાઈઝર સુવિધા , માસ્ક તેમજ સામાજિક અંતર જાળવી આ કેમ્પ નું આયોજન કરવામાં આવશે. આપને એ પણ જણાવી દઈએ કે આ હાથ માટે કોણીથી નીચે મૂળ હાથનો ચાર ઇંચ ભાગ હોવો જરૂરી છે. આ હાથ દેખાવતી નથી, હાથ…

Read More

દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી ની આજે મતદાર યાદી જાહેર

દિયોદર , દિયોદર માર્કેટ સમિતિની ચૂંટણી તારીખ 14/10/20 ના રોજ યોજાનાર છે જે અંતર્ગત પ્રથમ મતદાર યાદી જાહેર થયેલ છે જેની સામે વાંધો રજૂ કરવાની તારીખ પૂર્ણ થતાં હવે લેખિતમાં વાંધો રજુ કર્યા આજરોજ વાંધા રજૂ કરાયા બાદ ની પ્રથમ યાદી જાહેર થનાર છે જેને લઈ ભારે ઉત્સુકતા રહી છે. દિયોદર માર્કેટ સમિતિ ની ખેડૂત વિભાગ ની દસ સીટો માટે મતદાન થનાર છે જેના માટે 1583 જેટલા મતદારો નોંધાયેલા છે જેમાં વર્તમાન ચેરમેન પેનલ સામે સામે ની પેનલ 6 મંડળી ઓ સામે તેમજ 13 ખરીદ વેચાણ વિભાગ સામે વાંધો લેવાયેલ…

Read More

દિયોદર મીડિયા પોઈન્ટ ને ૬ વર્ષ પૂર્ણ કરી ૭ માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો,પ્રેસ કલબ ના પ્રમુખ ના હસ્તે કેક કાપી કરી ઉજવણી….

  દિયોદર, દિયોદર ખાતે આવેલ સદભાવના કોમ્પલેક્ષ માં આવેલ મીડિયા પોઇન્ટ ઓફીસ જે છ વર્ષ સફળતા પૂર્વક પાર કરી સાત માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે દિયોદર મીડિયા પોઇન્ટ ના વરિષ્ઠ પત્રકાર અનુપજી ઠાકોર, હસમુખભાઈ ચૌધરી , પાંચાજી ઠાકોર, અલકેશભાઈ જોશી આ ટીમ દ્વારા મીડિયા પોઈન્ટ ચલાવવામાં આવેશે.ત્યારે આજરોજ દિયોદર મીડિયા છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં પ્રવેશ કરતા દિયોદર પ્રેસ કલબ ના પ્રમુખ અરવિંદભાઈ હાલાણી ના હસ્તે દ્વારા કેક ઉજવણી કરી હતી. જોકે મીડિયા પોઈન્ટ ના પત્રકારો દ્વારા દિયોદર ના પત્રકારોને આવકાર્યા હતા. પધારેલ સૌએ દિયોદર મીડિયા…

Read More

લાઠી તાલુકા મા આવેલ નારાયણનગર તંત્ર ની બેદરકારી

લાઠી,             નારાયણનગર માં ગોદડિયાનગર ચામુંડા નગર જોષીપરા, જનતા સોસાયટી, જે વિસ્તાર ના નામ ભુલાય ગયેલ હોય એવી જગ્યાએ રોડ નથી બનેલ એવા વિસ્તાર એમાં અમુક જગ્યાએ રોડ કેવા પૂરતા છે જયા રોડ નથી બનેલા એવા વિસ્તાર માં ચોમાસા મા હાલ એવા છે કે એકવાર કોઈપણ અધિકારી બહાર ના આવીને અહીં આવીને જોવે તો હકીકત કીચડ કેવું થાઈ છે, ચોમાસુ શરૂવાત પેહલા પણ કોઈપણ જાત ની વ્યવસ્થા નથી કરવામાં આવતી. જે વિસ્તાર મા રોડ નથી બનેલ એવા વિસ્તાર વાળા ગ્રામજનો ત્રાહિમામ થઇ ચૂકેલ જોવા મળી રહ્યા…

Read More

અમરેલી જિલ્લા ના બગસરા તાલુકાની ઘટના તંત્ર ઘોર નિદ્રામાં

અમરેલી, તા . ૨૧/૮/૨૦૨૦ આજરોજ આમઆદમી પાર્ટી દ્વારા બગસરા તાલુકા અને શહેરી વિસ્તારોમા આવેલ ખરાબ,બિસ્માર,અત્યંત ભયજનક રોડ જલ્દીથી રીપેરીંગ તેમજ નવા રોડ ઝડપી બને તે બાબતે બગસરા નગરપાલિકા તેમજ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ને એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બગસરા શહેર તેમજ તાલુકાના જે રસ્તાઓ ની હાલત ખરાબ થયેલ છે. જેમાં સામાન્ય લોકો ને ઘણી બધી અગવડતા પડતી હોય છે. અને ખાસ કરી જયારે ગામડાના સામાન્ય માણસ જ્યારે બગસરા હોસ્પીટલ કોઈ દર્દી અથવા તો કોઈ ડિલિવરી ના કેસ હોય ત્યારે ખરાબ રસ્તા ના કારણે ઘણી બધી અગવડતા પડતી હોય છે.…

Read More

અરવલ્લી જીલ્લામાં “ગંદકી મુક્ત ભારત” અભિયાન સપ્તાહની ઉજવણી કરાઇ

અરવલ્લી, સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતાના આગ્રહી બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગંદકી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં “ગંદકી મુક્ત ભારત ”અભિયાનની સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય કક્ષાએ જેમાં સરપંચ સાથે ઈ- રાત્રી સભા,એક વખત વપરાશમાં લઇ શકાય તેવા પ્લાસ્ટીકને એકત્રિત અને અલગ કરવાની કામગીરી ઉપરાંત ગામમાં શ્રમદાનની પ્રવૃતિઓ દ્વારા જાહેર મકાનોને સાફ સફાઈ સાથે વ્હાઈટ વોશ કરવો તેમજ શિક્ષણ અને જાગૃતિ માટે સ્વચ્છ ભારત મિશન મોબાઈલ એકેડમીનો પ્રારંભ કરવો, ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળો,દીવાલો પર વોલ પેન્ટિંગ, શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ તેમજ “ગંદકી મુક્ત મારું…

Read More