નહેર અને ખાડીના પાણીમાં અર્ધવીસર્જિત કરાયેલી 800 થી વધુ દશામાંની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃવિસર્જન

સુરત, સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીને શહેરની નહેર-ખાડીઓમાં રઝળતી/અર્ધવિસર્જિત કરેલી દશામાની પ્રતિમાની જાણ થતા તેમના ગ્રુપના આગેવાનો ચેતનભાઈ આવકાળે, હરીશભાઈ પાટીલ, પિયુષ રાણા, પ્રફુલભાઈ કટિયારે, જ્ઞાનેશ્વરભાઈ, આકાશ સોની, સંદીપભાઈ તેમજ પાંડેસરાનું બડા ગણેશ ગ્રુપ તેમજ ઉધનાનું કાશી યુથ ગ્રુપ તેમજ બમરોલીનું શ્રી સાંઈ મિત્ર મંડળ ગ્રુપ ના યુવાનોની મદદથી ડીંડોલી-ખરવાસા નહેર અને પુનાગામ નહેરમાંથી રઝળતી હોય તેવી 800 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા દરિયા કિનારે પુનઃવિસર્જન કરવામાં આવેલ. તંત્રની લાપરવાહીના કારણે છેલ્લા કેટલા વર્ષોથી સુરતની નહેરો અને ખાડીઓમાં ગણેશજીની, દશામાની પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવે છે અને તે પ્રતિમાઓ…

Read More

દાહોદમાં તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રવિવારે રજા રહેશે

દાહોદ, દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, લોકડાઉનના અંતિમ તબક્કામાં અને તે બાદ અનલોક-૧માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાથી વાણિજ્યક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે અને તે જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિને રવિવારે એક દિવસ રજા રાખવાની છે.           ગ્રામપંચાયતો અને નગરપાલિકા રવિવારના દિવસે માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરી શકે એ માટે રવિવારે રજા રાખવાનો આદેશ કર્યો હોવાનું જણાવતા કલેક્ટરએ ઉમેર્યું કે, અતિઆવશ્યક વસ્તુઓ જેમ કે દૂધનું વિતરણ રવિવારે કરી શકાય પણ, કિરાણા સ્ટોર, શાકભાજી સહિતની બાબતોના વેપાર રવિવારે…

Read More

માસ્ક ન પહેરનાર સામે થરાદ પોલીસે લાલ આંખ કરી દંડ ફટકાર્યો

થરાદ,       વર્તમાન સમયમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો હોઈ બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટે પરિપત્ર જાહેર કરી ફરજીયાત માસ્ક પહેરવા સહિતની ગાઇડલાઇન જાહેર કરી નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવા અનુરોધ કર્યો છે, તેમજ માસ્ક ન પહેરનારાઓ સામે લાલ આંખ કરી નિયમોનુસાર દંડ ફટકારવાની સતા પોલીસને અપાઈ છે ત્યારે થરાદમાં પોલીસે લાલ આંખ કરી માસ્ક ન પહેરતા લોકોને 200 રૂપિયાનો દંડ ફટકારી માસ્ક પહેરવા અપીલ કરાઈ રહી છે. કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. છતાં પણ લોકો માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળી રહ્યાં છે, ત્યારે થરાદ પોલીસ સક્રિય…

Read More

કોતરવાડા ગામે વરસાદ ની હેલી પાક ને જીવનદાન ખેડૂતો માં આનંદ

દિયોદર, ઉત્તર ગુજરાત માં જુલાઈ મહિના ના અંત સાથે નહિવત વરસાદ પડ્યો હતો. જો કે મહિના ની છેલ્લી તારીખે દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તાર માં 34 એમ એમ જેટલો વરસાદ ખાબકતા ક્યાંક ખેડૂતો માં ખુશી જોવા મળી આવી હતી, ત્યારે આજે શનિવાર ના રોજ દિયોદર શહેર માં વહેલી સવારે વરસાદ સામાન્ય જોવા મળ્યો હતો,  ગ્રામીણ વિસ્તાર માં સારો વરસાદ પડ્યો હતો જેમાં દિયોદર તાલુકા ના કોતરવાડા ગામે તેમજ આજુ બાજુ વિસ્તાર માં લાંબા સમય બાદ સારા વરસાદ નું આગમન થયું હતું, જેમાં ખેડૂતો એ આ વખતે બાજરી, ગવાર, મઠ, મંગ,…

Read More

અ…ધ…ધ…ધ…ત..!! પાંચ લાખ રૂપિયા ના બકરા……

સુરત, નામ છે એના તાજ અને તૈમુર, ખોરાક છે એનો કાજુ,બદામ, દુધ ,મકકાઇ,ચણા, વજન છે એનો ૧૩૦ કિલો ગામ, ઉમર છે એની અઢી વર્ષ, સુરત જીલ્લા ના કઠોર ગામ માં આવેલ એક.એમ.ગોટ ફાર્મ માં બકરા ઉછેર કેન્દ્ર છે. જેમા આ બકરા રાજસ્થાની નસલ ના ઇમરાનભાઈ ઉસ્માન નાના કઠોર ગામ ના રહેવાસી લાવી ફામૅ માં છોકરાઓ ની જેમ ઉછેર કર્યુ હતું. બકરી ઇદ દરમિયાન આ બકરા સમગ્ર જીલ્લા માં આકર્ષક કેન્દ્ર બન્યા છે. આ બકરા ની માવજત સાથે ઉછેર માટે સુફીયાન માકડા, ઇશુફ દાદાભાઇ, ઈમરાન શેખ,વગેરે ની પણ મહેનત હતી. પ્રથમ…

Read More

નાની તુંબડી રામાણિયા નો રસ્તો એકદમ ખરાબ હોવાના કારણે અવાર નવાર અકસ્માત

કચ્છ, નાની તુંબડી રામાણિયા નો રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે. સામે થી આવતા વાહનો પણ એક બીજા ને દેખાતા નથી એટલી હદે ઝાડી રસ્તા ઉપર આવી ગઈ છે. અને આજે જ એક હાઈવા ટ્રક અને બાઈક સવાર નો અકસ્માત થયેલ છે. અને બાઈક સવાર ચેતનભાઈ મારાજ નાની તુંબડી વારાને પગ માં ગંભીર પ્રકાર ની ઈજાઓ પહોંચી છે. તો વહીવટ તંત્ર હજી ક્યારે જાગશે મોટી કોઈ જાન હાનિ થશે ત્યારે જાગશે તો આ બાબતે વહીવટ તંત્ર જલદી થી ધ્યાન આપે અને આગળ બીજા ગંભીર અકસ્માતો બનતા અટકે એ દિશા માં…

Read More

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવતા વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

વડોદરા, આજરોજ સવારે વડોદરા શહેરના અકોટા બ્રિજ નીચે પસાર થતી રેલવે લાઈન ઉપર એક દિવ્યાંગ વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેથી તેમનું ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર : સલમાન મીઠાભાઈ, વડોદરા

Read More

છોટાઉદેપુર જિલ્લામાં આજે “કોરોના”ના ૬ નવા કેસ નોંધાયા

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. જિલ્લામાં આવેલ પાવીજેતપુર ખાતે આજ રોજ નવા ૫ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે તેમજ રોઝકુવામાં ૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લાના કોરોના પોઝીટીવ કેસનો આંકડો ૧૮૭ ઉપર પહોંચી ગયો છે. કોરોના કેસમાંથી સાજા થયેલા ૧૧૩ દર્દીઓને હોસ્પિટલમાંથી ડીસચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૬૭ દર્દીઓની સારવાર ચાલી રહી છે.આમ કુલ છોટાઉદેપુર જિલ્લાના કોરોના મૃત્યુ આંક ૭ ઉપર પહોંચ્યો છે. રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Read More

માનવતા ગ્રુપ ભાભર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

ભાભર, માનવતા ગ્રુપ ભાભર દ્વારા ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરીયાત મંદ લોકો ને ધાબળા, સ્વેટર , બુટ, મોજા, જીવન જરૂરીયાત વસ્તુઓ અને ઉનાળામાં પાણી ની પરબ પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલી ઘર, બુટ ,ચંપલ અને કોરોના જેવી મહામારી માં લોકો ને ભોજન જરૂરીયાત મંદ પરિવારો ને કરિયાણાની કિટ અને લોકોને કોરોના સામે લડવા લોક જાગૃતિ જેવા અનેક કર્યો કરવામાં આવતું હોય છે, ત્યારે સાથે સાથે માનવતા ગ્રુપ ભાભર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી દિવ્યાંગજન સમાજ ના અભિન્ન અંગ છે,…

Read More

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન…..

દિયોદર, બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પથક માં આજે શુકવાર ના રોજ એકાએક વાતાવરણ માં પલટો આવ્યા બાદ વરસાદ નું આગમન થયું હતું જેમાં અનેક નીચાણવાળા વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા હતા. જો કે દિયોદર હાઇવે વિસ્તાર પર એક બાજુ ગોકુળગતી એ રેલવે પુલ ની કામગીરી ચાલી રહી છે, જેમાં મેઈન લાઇન ને ડાયવર્જન  આપવામાં આવ્યું છે ત્યારે એકાએક ધોધમાર વરસાદ પડતાં આજુ બાજુ જગ્યા પર વરસાદી પાણી ભરાયા હતા. જેમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જેમાં ખાડા ના લીધે અનેક બાઇક ચાલકો પાણી માં…

Read More