બગસરા તાલુકા ના હડાળામા બે પરિવારજનો વચ્ચે સામસામે મારામારી

અમરેલી, બગસરા તાલુકાના હડાળા ગામે રહેતા મનોજભાઈ મેં રામભાઇ ચાવડા ઉમર વર્ષ ૩૫ અગાઉ ફરિયાદ થતાં કોર્ટ નિર્દોષ ઠરાવી છોડી મોકલ તે મનદુ:ખ રાખી રમેશ નાનજી ચાવડા:, દયાબેન રમેશભાઈ ચાવડા, મુકેશ નાનજી ચાવડા, ચંદ્રિકાબેન રમેશભાઈ ચાવડા , પુષ્પાબેન રમેશભાઈ ચાવડા ગાળોબોલી, ઢિકાપાટુનો મારામારી, લાકડા વડે બાઇકને નુકસાન કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે દયાબેન રમેશભાઈ ચાવડા તથા તેની બહેન વરસાદનું પાણી કાઢતા હતા જેથી મનોજ મેરામ વિડીયો ઉતરતા ઠપકો આપતા સારું નહીં લગતા મનોજ મેરામ ગિરીશ રમેશ ચાવડા , મુક્તાબેન રમેશભાઈ ચાવડા એ ગાળો બોલી માર…

Read More

ગોધરામાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડનાર ગોધરાના ત્રણેય યુવાનો

ગોધરા, પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેર હર હંમેશ ચર્ચાઓના મુખ્ય કેન્દ્રમાં ચર્ચાઈ રહયું છીએ ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના ત્રણેય મુસ્લિમ યુવાનોએ કોરોના મહામારી જેવા સંકટ અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ નિષ્ઠાપૂર્વક, નીડરતા અને પ્રામાણિકતા ની સાથે નિ:શુલ્ક સેવાભાવની દ્રષ્ટિએ, કોરોના જીવલેણ બીમારી થી પીડાય રહેલા સાહસિક સંઘર્ષ થી હારી ગયેલા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને પોતાના ધર્મના આધારે નિર્ધારિત કરેલ રીતિ રિવાજ મુજબ દફનવિધિ,અગ્નિદાહ કરી ” લોક સેવા એજ પ્રભુ સેવા ” ની જેમ હંમેશા કોરોના થી પીડાય રહેલા લોકોની સેવાને મુખ્યત્વે પ્રાધાન્ય આપતા ગોધરા મુસ્લિમ સમાજના કોરોના વોરિયર્સ એવા…

Read More

ઝાલોદ નગર પાલિકા માં પ્રમુખ – ઉપ પ્રમુખ ની ચૂંટણી થી ગરમાવો

ઝાલોદ, ઝાલોદ નગર પાલિકા માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટણી જાહેર થતા જ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. વર્ષો થી દાહોદ જિલ્લા ના રાજ કરણ માં ઝાલોદ નગર પાલિકા ની પ્રમુખ – ઉપ પ્રમુખ ની ચૂંટણી ભારે રાજકીય ખેંચતાણ વચ્ચે યોજાતી હોય છે. જ્યારે આ વખતે વર્ષો બાદ ઝાલોદ પાલિકા માં કોંગ્રેસ બહુમતી સાથે વિજયી બની સત્તા પર આવી હતી. જેમાં પાલિકા માં પ્રમુખ પદે કિંજલ બેન અમિતભાઇ કટારા ની વરણી કરવામાં આવી હતી .પાલિકા માં પ્રમુખ અને ઉપ- પ્રમુખ ની અઢી વર્ષ ની ટર્મ પૂર્ણ થતાં ભાજપ…

Read More

પંચમહાલ જિલ્લાના ૧૬ જેટલા વિસ્તારોને ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટમાંથી મુક્ત કરાયા

ગોધરા, પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકાના ગણેશ નગર (આઈ.ટી.આઈ.ની સામે), ગાયત્રીનગર સોસાયટી, પ્રભાકુંજ સોસાયટી- ૧ અને ૨, સુદર્શન સોસાયટી (સાયન્સ કોલેજની પાસે), સૃષ્ટિ ટેનામેન્ટ (જાફરાબાદ), ક્રિષ્નાનગર (પ્રભારોડ), દ્વારકેશ કોમ્પલેક્ષ, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ વૈશાલી-બી સોસાયટી, જ્યોતિનગર, ન્યુ વીર સ્કુલ સામેનો વિસ્તાર, ધવલપાર્ક-૦૩, બારોટ…

Read More

વેરાવળ તેમજ પ્રભાસ પાટણ ગામે આધાર કાર્ડ કેન્દ્રો ચાલુ કરવા રજુઆત બાબતે

ગિર-સોમનાથ, પ્રભાસ પાટણ તેમજ વેરાવળ ખાતે આધાર કાર્ડની કામગીરી નિયમિત રીતે ચાલું હતી જેના કારણે આ ગામના લોકોને તેનો સારો એવો લાભ મળતો હતો પરંતુ કોવિડ-૧૯ ની મહામારીનાં લીધે લોકડાઉન જાહેર થવાથી આશરે પાંચ મહિનાથી આ કેન્દ્રો બંધ કરી દેવામાં આવેલ છે જે અનલોક જાહેર કરી દેવામાં આવેલ હોવા છતાં પણ આધાર કાર્ડ કેન્દ્રો ફરી શરૂ કરવામાં આવેલ નથી જેનાં કારણે લોકડાઉન દરમિયાન ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનેક રાહત યોજનાઓમાં તેમજ હાલમાં RTE અંતગૅત બાળકોને શાળામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવા આધાર કાર્ડની ખાસ જરૂરિયાત…

Read More

આઈ.એ.એસ.દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે રિવ્યું બેઠક યોજાઈ

ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસ અંગે લેવામાં આવેલ પગલાઓ/કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સરનિરિક્ષક ગાંધીનગર શ્રી દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે રિવ્યું બેઠક યોજાઈ હતી. તેઓએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેત રાખવા માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓ, ડિસ્ચાર્જ દર્દીઓ અને મૂત્યું પામેલા દર્દીઓની વિગત ગાંધીનગર ઉચ્ચકક્ષાએ અને જિલ્લાકક્ષાએ કોઈપણ પ્રકારની વિસંગતતા વગરની સચોટ આકડાકિય માહિતી મોકલી આપવી. જિલ્લામા ક્યા સ્થળેથી…

Read More

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા તા. ૧૮/૮/૨૦૨૦ના રોજ “નવી શિક્ષણ નીતિ અને સંસ્કૃત” વિષય પર ઓનલાઇન પરિચર્ચા કાર્યક્રમ યોજાયો હતો

સોમનાથ, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃત ભાષા માટે કેટલી તકો રહેલી છે તથા સંસ્કૃતમાં આગળ અધ્યયન કરીને કયા ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે? એ બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્ર ઉપસ્થિત રહ્યાં હતાં. માર્ગદર્શક તરીકે તથા મુખ્ય વક્તા તરીકે સંસ્કૃત સંવર્ધન પ્રતિષ્ઠાનના ન્યાસી તેમજ પદ્મશ્રી પુરસ્કાર સન્માનિત શ્રી ચમૂકૃષ્ણ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે નવી શિક્ષણ નીતિ અને સંસ્કૃત વિષય પર માર્ગદર્શન આપ્યું અને સંસ્કૃત અધ્યાપકોના પ્રશ્નોનું સમાધાન કર્યું. આ કાર્યક્રમનું આયોજન અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડૉ. લલિતકુમાર પટેલ…

Read More

થરાદની ડાગેશ્વર ગૌ શાળા માં ગૌ માતા ને મોં મીઠાનો કાર્યક્રમ યોજાયો…..

થરાદ, થરાદની ડાગેશ્વર ગૌ શાળા માં ગૌ માતા ને મોં મીઠાનો કાર્યક્રમ યોજાયો….. લાઈન્સ ક્લબ ઓફ થરાદ સીટી તેમજ ગૌ ભક્તો દ્વારા ગૌ માતા ને ગોળ ખવડાવી મો મીઠું કરાયું…. લાઈન્સ ક્લબ ના પ્રમુખ ડૉ. વાલાભાઈ પ્રજાપતિ દ્વારા 21000 રૂપિયાનો ચેક અર્પણ કરાયો… ડાગેશ્વર ગૌ શાળા ના ગૌ ભક્ત દિનેશભાઈ બારોટ એ લાઈન્સ ક્લબ ના પ્રમુખ તેમજ સમગ્ર ગૌ ભક્તો નો આભાર વ્યક્ત કર્યો હતો… રિપોર્ટધુ : ડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસીઆવતા માર્ગ અવરોધાયા

અંબાજી, તાજેતર માં અંબાજી પંથક માં પડેલા ભારે વરસાદ ના પગલે આસપાસ ના વિસ્તારો માં પહોડો વરસાદી પાણી થી પોચા બન્યા છે  જેને લઈ આજે અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસા આવતા માર્ગ અવરોધાયા હતા, જેના પગલે ભેખડો ના મોટા પથ્થરો રોડ ઉપર આવતા વાહન ચાલકો પરેશાન તયા હતા એટલુ જ નહી આ રસ્તે પડેલા તોતીંગ પથ્થરો વહેલી તકે હટાવવા માં નહી આવે તો રાત્રી ના સમયે અકસ્માત નો ભય પણ સેવાઈ રહ્યો છે અને હાલ મા વાહન ચાલકો સિંગલ સાઈડ ચાલાવા મજબૂર બન્યા છે. રિપોર્ટર : બિપિન…

Read More

કાંકરેજ: માનપુર દુગ્રાસણ વચ્ચે નેશનલ હાઇવે પર આખલો આડે આવતા સર્જાયો અકસ્માત

બનાસકાંઠા, કાંકરેજ નેશનલ હાઇવે ઓથોરિટી ટોલટેક્ષ વસુલવામાં મસગુલ.થરા શિહોરી હાઈવે વચ્ચે દુગ્રાસણ નજીક હાઇવે ઉપર આખલો આડો આવતાં પાઇપો ભરેલ ટ્રેઇલર પાછળ ટેન્કરે મારી ટક્કર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કરના ડ્રાઇવર કંડકટર નો આબાત બચાવ થયો હતો.અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં નેશનલ હાઇવે નંબર 27 ના આેથોરિટીની બેદરકારી સામે આવી હતી હાઇવે ઉપર ઠેર ઠેર-ઠેર રખડતાં પશુઆેના ત્રાસથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. રખડતાં ઢોર પશુઅો અચાનક આડા આવતાં વારંવાર સજાઁય છે અકસ્માત.લાગે છે નેશનલ હાઇવે ઓથોરિટી ટેક્ષ વસુલ કરવામાં મસગુલ લાગે છે. રિપોર્ટર :…

Read More