હિન્દુ આધ્યાત્મિક અને સેવાસંઘ તથા પર્યાવરણ‌ સંરક્ષણ ગતિવિધિ દ્વારા આયોજિત પ્રકૃતિ વંદના કાર્યક્રમ

ગીર સોમનાથ,

આ કાર્યક્રમ દ્વારા સમગ્ર વિશ્વમાં લોકો ઘરે બેઠા પ્રકૃતિ વંદના કરી શકે વૃક્ષ નું પૂજન કરી શકે તે માટે કાર્યક્રમ નું આયોજન ઝુમ એપ દ્વારા કરવામાં આવેલ. દેશ વિદેશ ના લોકો મોટી સંખ્યામાં જોડાઈ આ પ્રકૃતિ વંદના કાર્યક્રમ માં પુજા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર ખાતે પ્રકૃતિ વંદના અંતર્ગત તુલસીજી ની પૂજા કરી આ કાર્યક્રમ માં જોડાઈ પ્રકૃતિ વંદના કાર્યક્રમ મારફત લોકો માં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે અંગે સંદેશ આપ્યો હતો.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment