હિન્દ ન્યુઝ, દાહોદ કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઈકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિદ્ધાંત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે. જીવામૃત અને ઘનજીવામૃતની જેમ બીજામૃત પણ પ્રાકૃતિક ખેતીનો પ્રાણ છે. બીજામૃતનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે. કોઈપણ પાકની વાવણી કરતા પહેલા બીજામૃત થી બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે. રાસાયણિક ખેતી પદ્ધતિમાં પણ…
Read MoreCategory: Uncategorized
દેવગઢ બારિયા તાલુકાના ઘટક ૧ના મોટીઝરી સેજાના ૨ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણ
હિન્દ ન્યુઝ, દાહોદ દેવગઢ બારિયા તાલુકાના ઘટક ૧ ના મોટીઝરી સેજાના ૨ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણ. આ આકસ્મિક મુલાકાતમાં આંગણવાડી કાર્યકર/તેડાગર હાજર હતા. આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી જેમાં પોષણ ટ્રેકર મુજબ લાભાર્થી છે કે નથી તે ચેક કરવામાં આવ્યું બાળકો ને થીમ પ્રમાણે કાર્યકર દ્વારા પ્રવુતિ કરવામાં આવી. કેન્દ્રમાં તેડાગર બેન દ્વારા સમયસર ગુણવત્તા યુક્ત મેનુ મુજબ ભોજન પણ બનાવેલું હતું. સવારના નાસ્તામાં શીરો ,બપોરના ભોજનમાં દાળ, ભાત, શાક બનાવવામાં આવેલ હતું.આંગણવાડી આવેલ (એચ.સી.એમ સ્ટોક, THR સ્ટોક) ની ચકાસણી કરવામાં આવી.…
Read Moreराष्ट्रीय मानवाधिकार आयोग ने आंध्र प्रदेश के अंबेडकर कोनासीमा जिले में एक पटाखा निर्माण इकाई में विस्फोट में सात श्रमिकों की मृत्यु और चार अन्य के घायल होने की खबर पर स्वतः संज्ञान लिया है।
हिन्द न्यूज़, आंध्रप्रदेश राष्ट्रीय मानवाधिकार आयोग (एनएचआरसी) ने एक मीडिया रिपोर्ट पर स्वत: संज्ञान लिया है जिसमें बताया गया है कि 8 अक्टूबर 2025 को आंध्र प्रदेश के अंबेडकर कोनासीमा जिले के कोमारीपालेम गांव में एक पटाखा निर्माण इकाई में हुए विस्फोट में सात श्रमिकों की मृत्यु हो गई और चार अन्य गंभीर रूप से घायल हो गए। इस घटना में कथित तौर पर निर्माण इकाई के मालिक की भी मृत्यु हो गई। आयोग के अनुसा, मीडिया रिपोर्ट की सामग्री यदि सत्य है तो यह पीड़ितों के मानवाधिकार…
Read Moreબોટાદ જિલ્લા માં થયેલ કાર્યક્રમ ની સૂચિ
હિન્દ ન્યુઝ, બોટાદ “સ્વસ્થ બાળક, સ્વસ્થ ભવિષ્ય” બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લામાં કુલ ૧,૫૪,૧૮૨ બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યા શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) નિ:શુલ્ક આપવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રોજગારીની ખોટી જાહેરાતોથી સાવચેત રહો સુરક્ષિત રહો : સાયબર છેતરપિંડી થઈ હોય તો તુરંત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરો જો તમારી સાથે અથવા તમારા પરિચિતો સાથે સાયબર છેતરપિંડી થઈ હોય તો તુંરત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવો સોશિયલ મીડિયા પર ઈન્ટરવ્યૂ વગર અને ઊંચા પગારવાળી નોકરીઓની…
Read Moreપેટલાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, Bનેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત પેટલાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ટીબીના કોઈ પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ એ ટીબી ની વેહલી તપાસ કરાવવી જોઈએ, વ્યસન મુક્ત બનવું જોઈ, ટીબી ની દવા લેતા દર્દી એ નિયમિત દવા લેવી જોઈએ, દરેક સરકારી દવાખાને ટીબી મફત તાપસ કરવામાં આવે છે અને મફત સારવાર પણ આપવામાં આવે છે તેનો લાભ લેવો જોઈએ અને ભારત સરકાર દ્વારા ટીબીના…
Read Moreજળ સપાટીની નીચે રહેલ પુલના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
જળ સપાટીની નીચે રહેલ પુલના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા આધુનિક ટેકનોલોજીનો ઉપયો જામનગર જિલ્લામાં પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ સક્રિય જામનગર તા.23 જુલાઈ, જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ પુલોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને કામે લગાડવામાં આવ્યું છે, જે પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે. આ અંગે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી વિજય ગૌસ્વામીએ જણાવ્યું કે ચોમાસાની સંભવિત પરિસ્થિતિ અને સતત વધતા જતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને…
Read Moreતા.૨૫ જુલાઈ ના રોજ અમદાવાદ ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાતના વસવાટ કરતા માજી સૈનિકો માટે રોજગાર મેળા નું આયોજન આગામી તારીખ ૨૫ મી જુલાઈ શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાક થી બપોરના ૧૩-૦૦ કલાક સુધી અમદાવાદ કેન્ટ ખાતે કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળા નો લાભ લેવા માટે ઓનલાઇન પોર્ટલ પર www.esmhire.com નોંધણી કરવાની રહેશે. આ રોજગાર મેળા સંબંધી વધુ માહિતી માટે જોઈન્ટ ડાયરેક્ટર DRZ (S) ૦૨૦૨૬૩ ૪૧૨૧૭ અને જોઈન્ટ ડાયરેક્ટર DGR (C) ૦૧૧૨૦૮૬૨૫૪૨, તથા seopadgr@desw.gov.in અને dirsedgr@ desw.gov.in ઉપર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવસવાટ અધિકારી, વડોદરા દ્વારા જણાવવામાં આવ્યું છે.
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. મંત્રીએ નાગરિકોને ખાતરી આપી હતી કે તેમની રજૂઆતો પર સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મંત્રીએ પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા વન વિભાગના અધિકારીઓ સાથે પણ જરૂરી ચર્ચા કરી લોકોની રજુઆતોનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જનતા…
Read Moreદાહોદ જિલ્લામાં જ્યોતિ કળશ રથયાત્રા નું આગમન સંજેલી તાલુકામાં પ્રારંભ
હિન્દ ન્યુઝ, દાહોદ 435 માં દિવસે દાહોદ જિલ્લામાં જ્યોતિ કળશ રથયાત્રા નું આગમન સંજેલી તાલુકામાં પ્રારંભ થતા ગ્રામજનો અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત માં પરિભ્રમણ કરતા કરતા આજ રોજ દાહોદ જિલ્લામાં જ્યોતિ કળશરથ 435માં દિવસે પહોંચ્યું. આ જ્યોતિકળશ એ અખંડ દીપક ના રૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવે 1926 માં પ્રગટાવ્યો હતો. એને 2026 માં 100 વર્ષ પૂરા થવાના છે. વિશેષમાં માતાજીનું પણ જન્મ શતાબ્દી વર્ષ 2026 માં આવતું હોય એને અનુલક્ષીને આ જ્યોતિ કળશને સમગ્ર વિશ્વમાં અને ભારત ભરમા ભ્રમણ…
Read Moreપંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, પંચમહાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, મધ્યપ્રદેશના મંત્રી પ્રહલાદસિંહ પટેલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ તેમજ અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વિરાટ નારાયણ વનમાં 5 લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મુખ્યમંત્રીએ આજના આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી, ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના સાહસને બિરદાવતા 1000 સિંદૂરના વૃક્ષ સહિત…
Read More