અંજારની રામનવમીના રથયાત્રાની વીડિયોગ્રાફી સ્પર્ધામાં કચ્છી યુવાન કરન આહિરે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો

હિન્દ ન્યુઝ, ભુજ           દર વર્ષે અંજારમાં રામ નવમીના દિવસે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, આ રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રામાંથી એક છે. રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ અને અંજાર ફોટોગ્રાફર વીડિયોગ્રાફર એશોશીએશન દ્વારા આ રથયાત્રા દરમિયાન રાજ્યકક્ષાની ફોટો અને વિડિયોગ્રાફીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ફોટોગ્રાફર્સ – વીડિયોગ્રાફર્સ આ સ્પર્ધામાં ભાગ લેવા અને રથયાત્રાને પોતાના કેમેરામાં કંડારવા અંજાર ખાતે પધાર્યા હતા. આ સ્પર્ધામાં કચ્છના યુવા ફોટોગ્રાફર કરન આહિરે વીડિયોગ્રાફી(રીલ) કેટેગરીમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. જેથી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ…

Read More

તારાપુર તથા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ      જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૧૭ એપ્રિલના ગુરૂવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉમરેઠની જાગનાથ ભાગોળ ખાતે આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા તથા તા.૨૫ એપ્રિલના રોગ તારાપુરના ઈસરવાડા ખાતે આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા સવારે ૧૧:૦૦ કલાકે યોજાનાર છે.    આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય હોય તેવા રોજગાર મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તેઓના ઓછામાં ઓછા ૦૫ બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની નકલ…

Read More

રાજ્યના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય એટલે માનવ કલ્યાણ યોજના

હિન્દ ન્યુઝ, આણંદ  ગુજરાત સરકારના કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત અમલીકૃત માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.     આ યોજના હેઠળ ૧૦ પ્રકારની ટ્રેડના કારીગરોને (અથાળા બનાવટ કિટ, ઈલેકટ્રીક એપલાયન્સીસ રીપેરીંગ કીટ,દૂધ દહી વેચનાર કિટ, પંચર કિટ, પાપડ બનાવટ કિટ, બ્યુટી પાર્લર કિટ,ભરતકામ કિટ,વાહન સર્વિસીંગ અને રીપેરીંગ કીટ, સેન્ટ્રીંગ કામ કીટ)આવરી લેવામાં આવેલ છે. આ યોજના હેઠળ બી.પી.એલ/શહેરી સુવર્ણ જયંતી કાર્ડ તેમજ ઓછી આવક ધરાવતા કુટુંબના લોકોને સાધન/ઓજાર સહાય માટે અગ્રતા…

Read More

પનીર તથા ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા ૭ એકમોને દંડ ફટકારતા આણંદના એડજ્યુડીકેટીંગ ઓફિસર ત્રૂતુરાજ દેસાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના પનીર તથા ઘી ના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૭ એકમોને દંડ કરવામાં આવ્યો છે.      જે મુજબ કપીલ ચેતનદાસ અડવાણી, રાજમાર્ગ રોડ, આણંદ, પ્રેહામ રીટેઈલ એલ.એલ.પી, રાજમાર્ગ રોડ, આણંદ, મનોજ એસ.શર્મા, નાના ચીલોડા ટુ ગિફટ સીટી રોડ, વલાદ, ગાંધીનગર વગેરે પેઢીના ફૂડ એનાલીસ્ટનાં રીપોર્ટ મુજબ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન-૨૦૧૧ મુજબ પનીરના નમૂના…

Read More

भारत सरकार के अधिकारियों द्वारा दीव के प्राधिकारियों हेतु गुणवत्‍ता मानकों के संबंध में संवेदीकरण प्रशिक्षण कार्यक्रम

हिन्दन्यूज़, दीव      भारतीय मानक ब्‍यूरो राजकोट शाखा कार्यालय, उपभोक्‍ता मामले, खाद्य एवं सार्वजनिक वितरण मंत्रालय, भारत सरकार के अधिकारियों द्वारा दीव के प्राधिकारियों हेतु गुणवत्‍ता मानकों के संबंध में संवेदीकरण प्रशिक्षण कार्यक्रम का समाहर्तालय सभागार, दीव में आयोजन किया गया जिसमें दीव के सभी संबंधित विभागों के अधिकारी एवं कर्मचारीगण उपस्थित रहे ।  गौरतलब है कि यह प्रशिक्षण कार्यशाला उपभोक्‍ता मामले, खाद्य एवं सार्वजनिक वितरण मामलों में भारत सरकार के भारतीय मानक ब्‍यूरो द्वारा निर्धारित गुणवत्‍ता मानकों को सुनिश्चित करने के बारे में सरकारी अधिकारियों एवं कर्मचारियों में…

Read More