તા. 4 ફેબ્રુઆરી, વિશ્વ કેન્સર દિવસ – 2026

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) દેશનું વિશ્વસનીય કેન્સર સારવાર કેન્દ્ર બની; 26,810થી વધુ દર્દીઓને નવજીવન તેમજ 9140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવાર 🔹 વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપી GCRIમાં સંપન્ન થઈ 🔹 ફક્ત 6 મહિનામાં GCRIમાં 50 રોબોટિક સર્જરી, ગત 3 વર્ષમાં 40 અત્યાધુનિક HIPEC પ્રોસીઝર થઈ; 2021-2025 દરમિયાન અત્યાધુનિક PET-CT સ્કેન પણ 1813થી વધીને 6333 થયા 🔹 ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 118 કેન્સરના કેસની પ્રારંભિક…

Read More

ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે “વિશ્વ રેડિયોલોજી દિવસ”ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર       ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતેના ઓરલ મેડીસીન અને રેડીયોલોજી વિભાગ દ્વારા “વિશ્વ રેડિયોલોજી દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણી ઈ.સ. ૧૮૯૫માં ૮ નવેમ્બરના રોજ વિલ્હેમ રોન્ટજન નામના વૈજ્ઞાનિક દ્વારા ક્ષ-કિરણોની શોધની યાદમાં કરવામાં આવે છે. ઉજવણીનો મુખ્ય હેતુ એક્સ-રેના મેડિકલ ક્ષેત્રમાં અતિ મહત્વના યોગદાન અને તેના લાભ-ગેરલાભ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો, જેના ભાગરૂપે વિભાગમાં આવેલ દર્દીઓ તથા સગા-સબંધીઓને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, “ઓરલસ્કેન” નામના આધુનિક મશીન વડે પાન-મસાલાનું વ્યસન ધરાવતા દર્દીઓની તપાસ કરી, તેમને મોઢાની અંદર કેન્સરની…

Read More

તબીબી ક્ષેત્રે જામનગરની અનેરી સિદ્ધિ

હિન્દ ન્યુઝ, જામનગર      સૌરાષ્ટ્રની આરોગ્ય સેવાનો આધારસ્તંભ ગણાતી, રાજ્યની બીજા ક્રમની સરકારી શ્રી ગુરુ ગોબિંદસિંગ સરકારી હૉસ્પિટલ, જામનગરના તબીબી જગતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હૉસ્પિટલના સ્કિન વિભાગે એક અત્યંત ગંભીર અને જીવલેણ ચામડીના રોગ (SJS-TEN સિન્ડ્રોમ)થી પીડિત યુવતીનો સફળતાપૂર્વક ઈલાજ કરીને તેને નવજીવન બક્ષ્યું છે. પોરબંદરની ૨૦ વર્ષીય યુવતીને સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમની ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી, જે ઝડપથી વધુ જીવલેણ એવી ટૉક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ (Toxic Epidermal Necrolysis – TEN) નામની બીમારીમાં રૂપાંતરિત થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ દુર્લભ અને જીવલેણ સ્થિતિનું કારણ…

Read More

અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું કરાયું આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી અંતર્ગત અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે જાગૃતિ રેલીનું આયોજન દિશા- ડાપકુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રેલીને નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, ટીબી–એચ.આઇ.વી. અધિકારી ડૉ. આર. ડી. પહાડિયા -અર્બન હોસ્પિટલના ટ્રસ્ટી સંદીપ શેઠ તથા સંસ્થાના મંત્રી તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિશ્વ એઈડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય HIV/AIDS અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો, ઇન્ફેક્શનના સંક્રમણ અને નિવારણ વિશે યોગ્ય માહિતી પહોંચાડવાની સાથે HIV પીડિત વ્યક્તિઓને સહાય અને સહકાર આપવા…

Read More

રાજકોટ ખાતે આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીચર્સ ઇન્સ્ટીટયુટ(SCCRI) સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુવાડવા ખાતે ૩૦થી વધુ વયની આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૧ આશા વર્કરના સર્વાઇકલ, બ્રેસ્ટ કેન્સર, હાઇપરટેંશન તથા ડાયાબીટીસ સહિતના રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની તપાસમાં શંકાસ્પદ રીપોર્ટ આવતા આઠ આશા બહેનોને વધુ તપાસ માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૭૧ આશા બહેનોની હાઇપરટેંશન અને ડાયાબીટીસની તપાસ અને HPV DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Read More

માતા-શિશુ આરોગ્ય માટે AMCની સતત પ્રતિબદ્ધતા!

હિન્દ ન્યુઝ, અમદાવાદ      વેજલપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા વધુ જોખમી સગર્ભા અને ધાત્રી માતાઓની ગૃહ મુલાકાત લેવામાં આવી તેમજ પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિવારણ માટે ઇન્ટ્રા-ડોમેસ્ટિક અને પેરી-ડોમેસ્ટિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. સાથે જ બુટભવાનીના છાપરા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર “મમતા દિવસ” ઉજવી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે આરોગ્ય ચકાસણી, રસીકરણ, પૌષ્ટિક આહાર અંગે માર્ગદર્શન અને આરોગ્ય સલાહ આપવામાં આવી. સમુદાયના આરોગ્ય રક્ષણથી લઈને માતા અને બાળક સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં AMC હેલ્થ ડિપાર્ટમેન્ટ સતત કાર્યરત અને પ્રતિબદ્ધ છે.

Read More

ઓડિશા રહેતા પરિવારના ૪૮ કલાક કાઉન્સેલિંગ પછી સહમતિ મળતા સફળ અંગદાનથી કુલ છ દર્દીઓને મળશે નવી જિંદગી

હિન્દ ન્યુઝ, સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલથી ૮૫મા અંગદાન અંતર્ગત ઓડિશાના ૩૯ વર્ષીય પંચુભાઈ કબિરાજ પ્રધાનના લીવર અને બે કિડનીનું દાન     સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થયા છે. વધુ એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. મૂળ ઓડિશાવાસી અંગદાતાનો પરિવાર ઓડિશા રહેતો હોવાથી નવી સિવિલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના સહકારથી બે દિવસના સતત પ્રયત્નો અને સમજણ બાદ આ પરિવારે પોતાના પ્રિયજનના અંગદાન માટે સહમતિ આપતા બે દિવસમાં કુલ છ દર્દીઓને નવા જીવનની આશા મળી છે.…

Read More

જુનાગઢ શહેરમાં સરદાર નજીક આવેલ ડો.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય માં હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ રજૂઆત આવતા જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હોસ્ટેલની મુલાકાતે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જુનાગઢ શહેરમાં સરદાર નજીક આવેલ ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલય માં હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ રજૂઆત આવતા આજરોજ જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હોસ્ટેલની મુલાકાત લીધી હતી.     સમગ્ર ઘટના અંગે કલેક્ટર અનિલ કુમાર રાણાવસીયા એ જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરમાં આવેલ ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ અને પ્રશ્નો કર્યા હતા. જે અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હોસ્ટેલ પર જમવાની ગુણવત્તાની ચકાસણી કરી હતી. કલેક્ટર એ જણાવ્યું…

Read More

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાયેલી એક માસની યોગ શિબિરને ભવ્ય સફળતા

હિન્દ ન્યુઝ, વલસાડ        ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાયેલી એક માસની યોગ શિબિરને ભવ્ય સફળતા મળ્યા બાદ બીજા તબક્કામાં પાંચ સ્થળોએ મેદસ્વિતા નિવારણ યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વલસાડ તાલુકાના કોસંબા ગામમાં રિલાયન્સ હોલ ખાતે સવારે ૬:૩૦ થી ૮, અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે ૬ થી ૮, પારડી તાલુકાના લક્ષ્મી ઉધાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે ૬ થી ૭:૩૦, વાપીના ગુંજન ખાતે અંબામાતા મંદિર હોલમાં સવારે ૬ થી ૭:૩૦ અને વાપીના ડુંગરામાં હરિયા પાર્ક ખાતે અંબામાતા…

Read More

भ्रामरी प्राणायाम

हिन्द न्यूज़, दिल्ली     भ्रामरी शब्द भ्रमर से लिया गया है, जिसका अर्थ है भौंरा। इस प्राणायाम के अभ्यास के दौरान निकलने वाली ध्वनि भौंरे के गुंजन जैसी होती है, इसीलिए इसे भ्रामरी प्राणायाम कहा जाता है। भ्रामरी प्राणायाम का अभ्यास व्यक्ति को तनाव से मुक्त करता है तथा चिंता, क्रोध और मानसिक अतिसक्रियता को कम करने में सहायक होता है। भौंरे जैसी ध्वनि का प्रतिध्वनिक प्रभाव मस्तिष्क और तंत्रिका तंत्र के लिए अत्यंत लाभकारी माना गया है। यह एक महत्वपूर्ण शांतिकारक प्राणायाम है, जो तनाव संबंधी विकारों के प्रबंधन…

Read More