કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે

હિન્દ ન્યુઝ, પોરબંદર     ૧૧-પોરબંદર લોકસભાનાસાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૧૯ અને ૨૦ એપ્રિલના રોજ રાજકોટ અને પોરબંદરના પ્રવાસ અર્થે આવનાર છે.આ પ્રવાસ દરમિયાન તેઓતા. ૧૯ એપ્રિલ ૨૦૨૫, શનિવારના રોજ સવારે૧૦-૦૦ વાગ્યે મોટી મારડ, ધોરાજી ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ ખાતે હાજરી આપશે. ત્યારબાદ તેઓ બપોરે ૦૩-૦૦ વાગ્યે મજીવાણા ખાતે પીજીવીસીએલ સબડીવીઝન ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે ૦૪-૦૦ વાગ્યે ફટાણા, પોરબંદર ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે. તા. ૨૦ એપ્રિલ ૨૦૨૫, રવિવારના રોજ સવારે ૭ વાગ્યે ભાયાવાદર…

Read More