લુણાવાડા જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાનું લોકાર્પણ સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર       મહીસાગર જિલ્લાના લુણાવાડા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાનું લોકાર્પણ અને પ્રસ્થાન કરાવાયું હતું. વિરણીયા વિસ્તારના ૧૦ ગામોના પશુપાલકોને સરકારની ફરતા પશુ દવાખાનાની સેવાનો લાભ મળશે.                  આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુઓ તંદુરસ્ત હોય ત્યારે જ સમૃધ્ધ બની શકે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જેમ માનવીઓની ચિંતા…

Read More

આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, આણંદ       સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે. ધોરણ ૧૦ ની પરીક્ષાઓ આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને આણંદ સ્થિત સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈએ પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવીને આવકાર્યા હતા. આ પ્રસંગે ઋતુરાજ દેસાઈએ વિદ્યાર્થીઓ શાંત ચિતે પરીક્ષાઓ આપે, કોઈપણ પ્રકારનું ટેન્શન ન રાખે તે ખૂબ જ જરૂરી છે. કેમ જણાવતા ઉમેર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જે મુજબ વિદ્યાર્થીઓ…

Read More

જસદણના લીલાપુરમાં વેરહાઉસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલથી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, જસદણ      ગત તા. 29/2/2024 ના રોજ જસદણના લીલાપુર ગામે આવેલ ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન માંથી 675 બોરી રાયડો કિંમત 20,23,312 ની ચોરી થયેલ હોય ફરિયાદી રમેશભાઈ વિરજીભાઈ નિનામા રહે. રાજકોટ દ્વારા તા. 1/3/2024ના ફરિયાદ લખાવેલ કે લીલાપુર ગામ ખાતેના ગુજરાત રાજ્ય વેરહાઉસ ના ગોડાઉનમાં અજાણ્યા ઈસમોએ બારીની જાળી તોડી ગોડાઉનમાં રાખેલ રાયડો બોરી નંગ 675ની ચોરી કરેલ હોય ફરિયાદના આધારે જસદણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ અને હ્યુમન રિસોસિસના આધારે તપાસ હાથ ધરતા જસદણ પોલીસને મળેલ બાતમીના આધારે ચોરી થયેલ રાયડો વેચવા…

Read More

ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કૂલ માં પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપતા ઓડ ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ 

હિન્દ ન્યુઝ, આણંદ સમગ્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા- ૧૧ મીથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ છે. ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કૂલમાં પરીક્ષાના પ્રથમ દિવસે કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી, મોં મીઠા કરાવી, પેન આપી સ્વાગત તેમજ શુભેચ્છાઓ આપવામા આવી આ પ્રસંગે નેં સ્કૂલ મંડળના હોદ્દેદારો, આચાર્ય, શિક્ષકગણ તથા મહેમાનોએ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ અપવામા આવ્યો. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ઉપર ગેરરીતિ રહીત, શાંતિપૂર્ણ અને ભયમુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું…

Read More

જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયુ 

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિવિલ કોર્ટ, જસદણ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. સદરહુ લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિના જસદણના ચેરમેનશ્રી તથા પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ & એડી.ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.દવે તથા એડી.સિનિયર સિવિલ જજ અને જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી. એ. ઠક્કર સાહેબ દ્રારા તથા રજીસ્ટાર એમ.બી.પંડયા અને તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરી જે.એ.સોયા તથા ન્યાયાલયના કર્મચારીઓ…

Read More

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

હિન્દ ન્યુઝ, રાજકોટ       ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.  મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.  રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા…

Read More

સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ        ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજ્યના તમામ નાગરિકોની સભાન ભાગીદારી કેળવવા અને ગુજરાત રાજ્યને સ્વચ્છતા બાબતે દેશમાં એક મોડલ રાજ્ય બનાવવા તા.૨૫/૧૨/૨૦૨૩ સુશાસન દિવસે માન. મુખ્યમંત્રી દ્વારા “નિર્મળ ગુજરાત ૨.૦” લોન્ચ કરવામાં આવેલ છે. સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉપલક્ષમાં “સ્વચ્છતા ત્યાં…

Read More