ભાવનગર જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લા ચુંટણી તંત્ર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ હતી. ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય, મતદારો જાગૃત બને અને મતદારો અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે હેતુથી અલગ અલગ મતદાન જાગૃતિના બેનર સાથે રેલી યોજાઇ હતી. આ રેલીનું પ્રસ્થાન શામળદાસ આર્ટસ કોલેજ થી વાઘાવાડી રોડ પાણીની ટાંકી સુધી યોજવામાં આવી હતી આ રેલીમાં અલગ અલગ ૧૫ કોલેજો અને ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ રેલીની સાથે સાથે બહોળી સંખ્યામા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય ચૂંટણીમાં મતાધિકારનો અવશ્ય…

Read More

જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની જિલ્લા અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ સમિતિના સદસ્યો સાથે પરામર્શ બાદ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીની અછત ન સર્જાય તે માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પાણીનો સંચય વધારે થાય અને તળાવોમાં જળસ્તર ઓછું ન થાય તે માટે સુચારુ આયોજન કરાયું છે. જિલ્લા કલેકટરએ બાકી રહેલા વિકાસ કાર્યોને તાત્કાલિક પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. તેમજ સમિતિના સદસ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ,…

Read More

જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર પંથકમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બેઠકમાં જિલ્લા કલેકટર એ સમિતિના સદસ્યો સાથે પરામર્શ બાદ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અનેક સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળો આવેલા છે અને પ્રવાસન ક્ષેત્રમાં વિકાસની ઉત્તમ તકો રહેલી છે. રાજ્યમાં મોઢેરા સૂર્યમંદિર બાદ બીજું સુર્યમંદિર જામનગરમાં આવેલું છે, જે જિલ્લાની વિશેષતા છે. બાલાચડી બીચ અને મરિન નેશનલ પાર્કમાં ઈકો ટુરિઝમ પ્લેસ તરીકે તેને વિકસિત કરવાની ઉજળી તક રહેલી છે. કલેકટર…

Read More

જામનગરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર      જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં કિશોરી અને મહિલા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહ” નિમિતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા જામનગર શહેરમાં સ્થિત વૈશાલી નગર-2 માં સ્વરોજગારની તાલીમ મેળવતી મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજના વિષે માહિતી તેમજ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ અને 181 અભયમ હેલ્પલાઈન વિષે…

Read More

જામનગરમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અન્વયે પશુપાલકોને ત્રીજા ક્વાર્ટર માટે રૂ.1.27 કરોડની સહાય ચુકવવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકો માટે વિવિધ પ્રકારની સહાયો, માર્ગદર્શક સેમિનારો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. રાજ્ય સરકારના માર્ગદર્શન તળે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અન્વયે પશુપાલકોને સહાય ચુકવવામાં આવે છે. રાજયની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ તમામ ગૌશાળા-પાંજરાપોના માલિકો માટે ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓના માટે નિભાવ માટે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો અને પશુપાલકો આઈ-ખેડૂત ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે.…

Read More

લાલપુર તાલુકામાં આશા બહેનો માટે આશા સંમેલનનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      લાલપુર તાલુકામાં તાલુકા આરોગ્ય કચેરી દ્વારા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયાના માર્ગદશન હેઠળ લાલપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.ડી.પરમારના અધ્યક્ષસ્થાને આશા બહેનો માટે આશા સંમેલનનું આયોજન કરાયું હતું. તાલુકા આરોગ્ય અધિકારીએ ઉપસ્થિત સર્વેને આશા અને આશા ફેસીલીટર બહેનીની કામગીરીની અગત્યતા વિષે માહિતી આપી હતી અને તેમની કામ પ્રત્યેની ફરજનિષ્ઠાને વખાણી ભવિષ્યમાં પણ આવી જ રીતે કામ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમજ લાલપુર તાલુકામાં જન્મ મૃત્યુ દર, બાળ આરોગ્ય અને માતા આરોગ્યની સુચારુ કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું.  ડો.બગથરીયાએ ચાલુ માસ માર્ચ 2024 દરમિયાન જન્મજાત…

Read More

જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર    જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં કિશોરી અને મહિલા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. લાલપુર તાલુકામાં સ્થિત શ્રી આર.એલ.છત્રોલા શિશુમંદિરની દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કિશોરીઓમાં કુપોષણ અટકાવવા માટેના પગલાં, ગુડ ટચ એન્ડ બેડ ટચ વિશેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં 50 જેટલી દીકરીઓ સહભાગી બની હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, સ્ટાફ મિત્રો, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર અલ્પાબેન, અસ્મિતાબેન સાદિયા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફગણ હાજર રહયા હતા.…

Read More

જામનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહ નિમિતે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં કિશોરી અને મહિલા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહ” નિમિતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર શહેરમાં ખોડિયાર કોલોની ખાતે સ્વરોજગારની તાલીમ મેળવતી મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજના વિષે માહિતી તેમજ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ અને 181 અભયમ વિષે વિસ્તૃત માહિતી…

Read More

આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી

હિન્દ ન્યુઝ, જામનગર      ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે દિવસથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવશે. રાજ્યમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ૪૬૦ થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની બદલી તથા ૧.૩૨ લાખથી વધુ બિન જામીનપાત્ર વોરન્ટની બજવણી સહિતના પગલાં લેવામાં આવ્યા છે. આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમિયાન આદર્શ આચારસંહિતાનું સુચારૂ પાલન થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી…

Read More

મહિસાગર જિલ્લામાં હોળી-ધૂળેટી નિમિતે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, મહીસાગર        મહીસાગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી. દ્રારા તા.૨૪/૦૩/૨૦૨૪ થી ૨૫/૦૩/૨૦૨૪ સુધી કોઇપણ શખ્સ જાહેર જગ્યાએ અવર-જવર કરતા રાહદારીઓ, વ્યક્તિઓ ઉપર કે મકાનો તથા મિલ્કતો ઉપર તથા વાહનો ધ્વારા અવર-જવર કરતા મુસાફરો, વ્યક્તિઓ કે વાહનો ઉપર કાદવ, કિચડ, રંગમિશ્રિત પાણી, રસાયણ યુક્ત પ્રવાહી કે અન્ય શારીરિક નુકશાન થાય તેવી બીજી કોઇપણ વસ્તુ/પદાર્થ નાખવા, નંખાવવા અને હોળી-ધુળેટીના નામે ફંડ ફાળો કે કોઇપણ પ્રકારના નાણાં ઉઘરાવવા, અથવા બીજા કોઇ ઇરાદાથી જાહેર માર્ગ ઉપર અવર- જવર કરતા રાહદારીઓના વાહનો રોકવા, કે તેઓને અડચણ પડે તેવા કોઇપણ કૃત્યો આચરવા પ્રતિબંધ…

Read More