આદિવાસીઓ દ્વારા આગવી સંસ્કૃતિ અને પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી, લોકો ચાલે છે અંગારા પર

હિન્દ ન્યુઝ, મહિસાગર     મહિસાગર નાં કડાણા તાલુકામાં હોળીના તહેવારની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે હોળીના દિવસે વહેલી સવારે ગામના લોકો પોત પોતાના ઘરેથી હોળી સળગાવવા માટે લાકડા લાવે છે બધા લોકો ભેગા મળીને હોળીનું સ્થાન હોય ત્યાં મૂકવા જાય છે અને રાત્રે ગામ લોકો ભેગા થઈને હોળી માતાને પ્રગટાવે છે ઢોલના તાલે નાચ ગાન કરે છે અને વહેલી સવારે ગામની મહિલાઓ દ્વારા હોળીને પાણી રેડીને ઠંડી પાડવામાં આવે છે અને હોળીની અંદર માટીનો ઘડો મુકવામા આવે છે નીચે માટીના લાડવા બનાવીને મૂકે છે વહેલી સવારે ગામ લોકો ભેગા…

Read More

સોમનાથ પ્રભાસ પાટણમાં હોળી ધુળેટીના તહેવારો પ્રસંગે ઠેર ઠેર ભક્તિ ઉત્સાહ અને ઉંમગનું વાતાવરણ છે તેમજ પરંપરાગત રીતે ભૈરવનાથ દાદા ની પ્રતિમા બનાવાઈ

હિન્દ ન્યુઝ, સોમનાથ      સોમનાથના રામરાજ ચોક તથા પાચકલા એમ બે સ્થળોએ પ્રતિમા બનાવાયેલ છે હોળીની આગલી રાત્રે ગામના યુવાનો પરંપરાગત રીતે માટીની ભૈરવનાથ દાદા ની મૂર્તિ બનાવે છે જે તૈયાર થયા બાદ રંગબેરંગી સોનેરી ચળકતા કાગડોથી તેને શણગારવામાં આવેલ છે વહેલી સવારથી જ આ પ્રતિમાના દર્શન પૂજન માનતા કરવા લોકો ઉમટે છે અને આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાંજના સમય બાદ આ મૂર્તિ સાનિધ્ય હોળી પ્રગટાવવામાં આવે છે અને હોળી પ્રગટાવ્યા બાદ હોળીમાં દાણીધારીયા હોમી તેમજ કળશમાં પાણી ભરી તેની આડે શ્રીફળ રાખી હોળીની જળ…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સોમનાથ  આજે જ્યારે સમગ્ર દેશમાં હોલિકા દહન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ રૂપે પર્યાવરણ ને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.  શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષમાં રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી ના LiFE (લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ)…

Read More