ચૂંટણી પ્રચાર માટે કોઈપણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર તથા ધાર્મિક કાર્યક્રમોમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૭/૫/૨૦૨૪ના રોજ તેમજ મતગણતરી ૪/૬/૨૦૨૪ના રોજ થનાર છે તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂરિયાત જણાતાં ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામામાં જણાવ્યાં મુજબ કોઇપણ મંદીર, મસ્જીદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઇપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહી. ધાર્મિક સંસ્થાઓ (દુરૂપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૮૮ હેઠળ ધાર્મિક સંસ્થાઓના ફંડ અને…

Read More

गणतंत्र की जननी वैशाली में मनाया गया बिहार दिवस 

हिन्द न्यूज़, बिहार        वैशाली समाहरणालय सभा कक्ष में आज जिला पदाधिकारी यशपाल सिंह मीना और पुलिस अधीक्षक हरे किशोर राय ने दीप प्रज्वलित कर बिहार दिवस समारोह की शुभारंभ की। इसके बाद बिहार स्थापना दिवस के 112 वी वर्षगाठ पर केक काटने के उपरांत उन्होंने जिले के सभी पदाधिकारियों, कर्मियों और उपस्थित सभी लोगों को इसकी शुभकामनाएं दी। इस अवसर पर उन्होंने आगे कहा कि बिहार के साथ साथ वैशाली का एक समृद्ध गौरवशाली इतिहास रहा है। वैशाली के पावन धरती से ही गणतंत्र का किसलय फूटा…

Read More