હિન્દ ન્યુઝ, સોમનાથ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો ચાલી રહી છે. ત્યારે આખા વર્ષની મહેનત બાદ મહત્વપૂર્ણ બોર્ડની પરીક્ષાઓ માં જતા પેહલા વિદ્યાર્થીઓ માતાપિતાને અને ભગવાન ને પગે લાગીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા હોય છે. ત્યારે વેરાવળ ખાતે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવનાં વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા. સોમનાથ ટ્રસ્ટ ને અમદાવાદ ના એક ભક્ત દ્વારા બોલપેન ને પેન્સિલ અર્પણ કરવામાં આવી હતી. ભક્ત ની ઈચ્છા હતી કે આ બોલપેન અને પેન્સિલ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સોમનાથ મહાદેવની ભેટ સ્વરૂપે આપવામાં આવે.…
Read MoreDay: March 13, 2024
બાગાયતની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકાયું
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રો માટે બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઇ ખેડૂત પોર્ટલ તા. ૧૨/૦૩/૨૦૨૪ થી તા. ૧૧/૦૫/૨૦૨૪ સુધી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા તેમજ વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સમયમર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭/૧૨ અને ૮-અના ઉતારાની અસલ નકલ, બેંક પાસબૂકની નકલ, આધારકાર્ડની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પૂરાવાની નકલ…
Read Moreબાગાયતની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકાયું
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રો માટે બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઇ ખેડૂત પોર્ટલ તા. ૧૨/૦૩/૨૦૨૪ થી તા. ૧૧/૦૫/૨૦૨૪ સુધી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા તેમજ વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સમયમર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭/૧૨ અને ૮-અના ઉતારાની અસલ નકલ, બેંક પાસબૂકની નકલ, આધારકાર્ડની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પૂરાવાની નકલ…
Read Moreટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ સિવાય જિલ્લામાં પર્યટનનાં તથા ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે. જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. જિલ્લાનાં મુખ્ય મથક વેરાવળ ખાતે મત્સ્યઉદ્યોગ કેન્દ્ર આવેલ છે. જિલ્લાની મોટા ભાગની વસ્તી દરિયાઈ ખેતી સાથે સંકળાયેલી છે. જેથી માછીમારી કરવા માટે બહારથી કે અન્ય રાજયોમાંથી માણસો લાવી તેમને ટંડેલ તરીકે કામમાં ઉપયોગ કરવામાં આવે છે. આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ…
Read Moreગીર સોમનાથમાં શિક્ષણ અધૂરું છોડી દેતા બાળકોનો સર્વે થશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દરેક બાળકો શિક્ષિત થઈ શકે તેવા હેતુસર સરકાર દ્વારા રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ૬થી ૧૯ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. કેટલાક કિસ્સામાં બાળકો દ્વારા ભણતર અધુરૂં છોડી દેવામાં આવે છે. આવા બાળકો માટે જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા મદદનીશ જિલ્લા કો.ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેથી તેઓ ફરીથી શિક્ષણ મેળવી શકે. જિલ્લામાં વિવિધ કારણોસર શાળામાં ભણવા ન જઈ શકેલા એટલે કે શાળાની બહારના બાળકોનો સર્વે હાથ…
Read Moreવેરાવળના ૧૦ ટી.બી. દર્દીને યુનિવર્સલ કન્સ્ટ્રક્શને દત્તક લીધા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર (દાતાઓ) દ્વારા ટી.બી.ના દર્દીઓને દત્તક લઇ ૬ મહિના સુધી રાશનકીટ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે આજે ૧૦ ટી.બી.ના દર્દીઓને યુનિવર્સલ કન્સ્ટ્રક્શન દ્વારા દત્તક લઇ ૬ મહિનાની રાશન કીટ આપવામાં આવી હતી. આ અંગે ગીર સોમનાથ જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે…
Read Moreજર્જરીત નળીયાના કાચા મકાનમાં રહેવામાંથી મુક્તી મળી – જયશ્રીબહેન નાયડૂ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનના નેતૃત્વમાં રાજ્ય સરકારે રાજ્યના સર્વ સમુદાયના સર્વાંગી ઉત્થાન માટે અનેક યોજનાઓના માધ્યમથી નક્કર પુરુષાર્થ આદર્યો છે. તેના નક્કર પરિણામોની અનુભૂતિ અનેક છેવાડાના લોકોને થઈ છે. આજે રાજ્ય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજારો ઘર વિહોણા ગરીબ કુટુંબો સુધી વિકાસના ફળો પહોંચવા લાગ્યા છે. સરકારના નક્કર પ્રયાસોથી અસંખ્ય ઘર વિહોણા પરીવારોને પાકા ઘરના ઘર મળી રહ્યા છે.જેમાં વેરાવળના વતની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના લાભાર્થી નાયડૂ જયશ્રીબેનને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. જયશ્રીબેન કાચા મકાનમાં પડતી મુશ્કેલીઓની વાત કરતા જણાવ્યું હતું કે,…
Read Moreઆર્મી ભરતી વિશે માર્ગદર્શન મેળવતાં સીદી સમુદાયના યુવાનો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શ્રી સીદી બિલાલી હાઈસ્કૂલ માધુપુર ખાતે જિલ્લા રોજગાર કચેરી અને ARO (આર્મી રિક્રુટિંગ ઓફિસ) જામનગર દ્વારા ખાસ સીદી સમુદાયના યુવાનોને અગ્નિવીર ભરતી વિશે માર્ગદર્શન અને તલસ્પર્શી માહિતી મળી રહે એ માટે સેમિનાર યોજાયો હતો. જેમાં સીદી સમાજના યુવાનોએ આર્મીમાં ભરતી વિશે વિસ્તૃત વિગતો મેળવી હતી. ખાસ સીદી સમાજના યુવાનો માટે યોજાયેલા આ સેમિનારમાં જામનગરથી ઉપસ્થિત રહેલા મેજર વિક્રાંત તેમજ સુબેદાર મેજર જય શંકર દ્વારા ૪૫થી વધુ યુવાનોને આર્મી ભરતી (અગ્નિવીર)-૨૦૨૪ વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ આર્મી ભરતી અંગે માહિતી આપતા પેમ્ફલેટનું…
Read Moreભાવનગર ખાતે તા:૧૩ માર્ચના રોજ પદ્મશ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથિ નિમિતે લોક ડાયરો યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર લોક કવિ પદ્મશ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથી નિમિતે આગામી તા. 13 માર્ચને મંગળવારના રોજ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને સપ્તધ્વની સમાજ વિકાસ ટ્રસ્ટના સંયોજનથી એક પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ લોક ડાયરનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે વિગતે માહિતી આપતા સપ્તધ્વની ટ્રસ્ટનાં ટ્રસ્ટી જવલંત ભટ્ટ અને ડો. નીરવ પંડ્યા જણાવે છે કે ઝવેરચંદ હોલના મિનિ ઓડિટોરિયમ ખાતે રાત્રે 8.00 કલાકે આયોજિત આ કાર્યક્રમમાં ભાવનગરના જાણીતા કલાકારો શ્યામ મકવાણા, રમણીક ધાંધલિયા અને મિતુલ રાવલ સહિતના કલાકારો આ લોકડાયરમાં પોતાની કલા પ્રસ્તુત…
Read More