આણંદ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી સુધી જવાની આગાહી

હિન્દ ન્યુઝ, આણંદ      હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં તા. ૨૪ મે ૨૦૨૪ના રોજ સુધી ‘‘ઓરેન્જ એલર્ટ’’ જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી ૪૩ ડિગ્રી થી ૪૫ ડિગ્રીની વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ લોકોને કારણ વગર ગરમીમાં બહાર ન જવા તથા વધુમાં વધુ પાણી પીને હિટ સ્ટ્રોકથી બચવા જિલ્લાના તમામ લોકોને જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.         આ પરિસ્થિતિમાં જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જરૂર પડ્યે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ…

Read More

સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર વનવિભાગની જામનગર રેન્જ દ્વારા સામાજીક વનિકરણ રેંજ કાલાવડ કચેરીને જાણ થયેલ કે કાલાવડની ખંઢેરા બીટના કાર્યક્ષેત્ર હેઠળ હંસ્થળ રેવન્યુ વિસ્તારમાં મળદપીર દરગાહની પાછળ વાળા ભાગમાં સિંહણનો મૃતદેહ જુની બેલા પથ્થર ખાણમાં દાટેલી હાલતમાં જોવા મળેલ હોય અને જે ગેરકાદેસર રીતે નિકાલ કરેલ હોય તેવુ પ્રાથમિક નજરે જણાઇ આવતા સ્થળ પર તત્કાલીક વનવિભાગની ટીમ, એફ.એસ.એલ ટીમ, વેટરનરી ડોક્ટરોની ટીમ પહોંચી જઇ સ્થળ પર ખોદકામ કરીને સિંહણના મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ માટે સેમ્પલો એકત્રીત કરવામાં આવેલ હતા. જે તપાસમાં મુખ્ય વનસંરક્ષક જુનાગઢ ડો.કે.રમેશ, વન સંરક્ષક રાજકોટ…

Read More

જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૫ પરીણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૪ ની પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લાનું પરીણામ ઓછુ આવેલ હોઇ, તેને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૫ પરીણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ પરીણામ સુધારણા અંગે વિવિધ શાળાઓ પાસેથી રિવ્યુ લઈ જરૂરી સુચનો આપ્યા હતા. બેઠક દરમિયાન અસરકારક શિક્ષણ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નો એક્શન પ્લાન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ વર્ષે “MISSION-33” અંતર્ગત તમામ શાળાઓમાં સારૂ પરીણામ લાવવા માટે કરવામાં…

Read More

જામનગરમાં સ્થિત ઉંડ-1 ડેમના નીચાણ વાસના ગામોમાં નાગરિકોને નદીના પટમાં અવર-જવર ના કરવા માટે સૂચના અપાઈ

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લામાં સ્થિત જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે આવેલા ઊંડ- 1 સિંચાઈ યોજનામાંથી ડેમના નીચાણ વાસમાં આવેલા ચેકડેમ ભરવા માટે સરકારશ્રીની કક્ષાએથી મંજૂરી આપવામાં આવી છે. જે અન્વયે આગામી તારીખ 21/05/2024 ના રોજ 07:00 કલાક બાદ ઊંડ -1 ડેમના દરવાજા ખોલી નાખવામાં આવશે અને નદીમાં પાણી છોડવામાં આવશે. તેથી ડેમના નીચાણ વાસના ગામો જેમાં ધ્રાંગડા, ખંભાલીડા, મોટોવાસ અને નાનોવાસ, રોજીયા, રવાણી ખીજડીયા, તમાચણ, માનસર, હમાપર, વિરાણી ખીજડીયા, વાંકીયા, સોયલ અને નથુવડલા ગામોના તમામ નાગરિકોએ નદીના પટમાં અવર-જવર કરવી નહીં. તેમજ ઢોર- ઢાંખર ચરાવવા માટે કે વાડા…

Read More