હિન્દ ન્યુઝ, જામનગર જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્રના હેડ અને સંશોધન કૃષિ વૈજ્ઞાનિક કે.ડી.મૂંગરા દ્વારા પ્રાકૃતિક ખેતી અને શ્રી અન્નનું દૈનિક જીવનમાં મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો વર્ણવ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિ યાંત્રીકરણ, કિશાન પરીવહન અને બાગાયત વિભાગના ટ્રેકટરના સહાય મંજુરી પત્રો/પેયમેંટ ઓર્ડર અને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ તેમજ આત્મા શાખા દ્વારા પ્રગતિશીલ ખેડુતોને સન્માનપત્રોનું ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા તેમજ મહાનુભાવોના…
Read MoreDay: November 28, 2023
જામજોધપુર એ.પી.એમ.સી. ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના જામજોધપુર એ.પી.એમ.સી. ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત કૃષિ પરીસંવાદ, કૃષિ પ્રદર્શન સ્ટૉલ અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કૃષિ યાંત્રીકરણ, સોલાર પાવર યુનિટ અને બાગાયતના મધમાખી યુનિટના સહાય મંજુરી પત્રો/પેયમેંટ ઓર્ડર અને સોઇલ હેલ્થ કાર્ડનું મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પશુ સારવાર કેમ્પ, આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા વિવિધ મિલેટસમાંથી બનતી વાનગીના સ્ટોલ, કૃષિ પ્રદર્શન, સેવાસેતુના સ્ટોલ, કૃષિની સહાય યોજાનાઓ અંગેનો સ્ટોલ પ્રાકૃતિક કૃષિના ખેડૂતના સ્ટોલ, જી.એ.ટી.એલ.…
Read Moreધ્રોલ એપીએમસી ખાતે કૃષિ પરીસંવાદ અને કૃષિ પ્રદર્શન સ્ટૉલનું આયોજન કરાયું
રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત કૃષિ પરીસંવાદ, કૃષિ પ્રદર્શન સ્ટૉલ અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન શિયારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્ર જામનગરના કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ.એમ.તળપદા અને ડો. આર જે ચૌધરીએ ખેડુતોને કૃષિ વિષયક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવોનુ આદાન-પ્રદાન કર્યુ હતું. કાર્યક્રમ દરમિયાન કૃષિ યાંત્રીકરણ, સહાય મંજુરી પત્રો/પેયમેંટ ઓર્ડર,બેસ્ટ આત્મા એવોર્ડ અને સોઇલ હેલ્થ કાર્ડનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સેવાસેતુ…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્રોલ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાની હેઠળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઝુંબેશ હેઠળ કેબિનેટમંત્રી અને અધિકારીઓ તેમજ આજુબાજુના લોકો દ્વારા સફાઇ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરેલ સ્વચ્છતા હી સેવા અભિયાન દેશ વ્યાપી બન્યું છે. સ્વચ્છતા એ માત્ર સરકારી કાર્યક્રમ જ નહીં પરંતુ નાગરિકોના જીવનની રીતમાં પણ પાયાનો સિદ્ધાંત બની ગયો છે. આ…
Read Moreરાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
રવિ કૃષિ મહોત્સવ હિન્દ ન્યુઝ, જામનગર કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને રવિ ઋતુના પાકો વિશે આધુનિક તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. રાજ્યભરમાં દ્વિ દિવસીય દરમ્યાન ૨૬૬ સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો સહભાગી થયા હતા. મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના કુલ ૨૬૬ સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવનો અમદાવાદના પીરાણા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિમંત્રી, કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા તથા…
Read Moreજામનગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂત મિત્રો માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર રાજ્યમાં હાલમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને કમોસમી વરસાદ વરસવાને પગલે ખેડૂતો માટે જરૂરી પગલાં જાહેર કરવામાં આવ્યા છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં અત્રે જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના તમામ ખેડુતોને સંદેશો આપવામાં આવે છે. (૧) કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા તો તેને પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી…
Read Moreજામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓએ ”બંધારણ દિવસ” નિમિતે શપથ ગ્રહણ કર્યા
હિન્દ ન્યુઝ, જામનગર દેશની બંધારણ સભાએ તારીખ 26મી નવેમ્બર 1949ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો. આ દિવસે બંધારણનો સ્વીકાર કર્યા બાદ તેના બે મહિના પછી એટલે કે તારીખ 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. દર વર્ષે તારીખ 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.26મી નવેમ્બરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ષ્ટ્રભાવનાને યથાવત રાખવાના હેતુથી શપથ ગ્રહણ કરવામાં આવે છે. આ દિવસે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતનું બંધારણ એ વિશ્વનું…
Read Moreડાકોર પૂનમ પદયાત્રીઓ માટે ખંભોળજ-સારસા રોડ પર ભરવાડ માલધારી યુવક મંડળ દ્વારા સેવાની સુવાસ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના સારસા ડાકોર રોડ પર ખંભોળજ પાસે ભરવાડ માલધારી સમાજ ધ્વારા સત્તર વર્ષથી દર પૂનમ તથા દેવદિવાળીએ જતા પદયાત્રી માટે સેવાકીય પ્રવૃતિ ચાલે છે. આ સેવાકીય કાર્ય મા ભરવાડ સમાજ ના યુવકો ખડે પગે ઉમદા સેવાકાર્ય કરી રહ્યા છે. પદયાત્રીઓને ચા , કેાફી, નાસ્તો, પાકું જમવાનું, જરુરી દવાઓ આપવામા આવે છે. વડોદરા ના ભરવાડ સમાજ ના યુવકો, વડીલો દરેક પદયાત્રીઓને પ્રેમ થી આગ્રહ કરી ને જમાડી રહ્યા છે તથા દેવ દિવાળી ના પાવન પર્વ પર બહુ મોટી સંખ્યા મા પદયાત્રીઓ ફાગવેલ, ડાકોર જઇ રહયા છે તેમને…
Read Moreગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ આઈ સેણલ ધામ (માંગરોળ)
હિન્દ ન્યુઝ, માંગરોળ (બનાસકાંઠા) બનાસકાંઠાનું માંગરોળ ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ આઈ સેણલ ધામ (માંગરોળ) જે બનાસકાંઠાના થરાદ થી માત્ર 12 કિમીના અંતરે આવેલ સેણલ ધામ 700 વર્ષ પૌરાણિક સુપ્રસિદ્ધ યાત્રાધામ. કથા અનુસાર ચારણ આઈ સેણબાઈ જ્યારે હિમાલેહાડ ગાળવા પગપાળા નીકળ્યા ત્યારે આ ગામમાં માંગરોળમાં રાત્રે રોકાણ કર્યું હતું. સમગ્ર દેશમાંથી ભક્તો માતાજીના દર્શનાથે આવતા હોય છે. ખાસ કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવતા માટેે અજવાળી તેરસ, ચૌદસ અને પૂનમ નાં દિવસોમાં બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, દિન દુખિયારાઓ આવતા હોય છે. રિપોર્ટર : પ્રવીણ જોષી, ભરડવા
Read Moreધો.10 થી ધો. 12, ITI અને ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં લઈ શકશે ભાગ
ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના રોજગારવાચ્છું માટે ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક ભરતી મેળાનું અને સ્વરોજગાર શિબિરનું તા.30/11/2023ના રોજ સવારે 10.30 કલાકે, ગવર્મેટ સાયન્સ કોલેજ, હૂડકો સોસાયટી, જૂની ટેકનિકલ સ્કૂલની બાજુમાં, વેરાવળ, જી. ગીર સોમનાથ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં મહાવીર એન્ટરપ્રાઇઝ- રાજકોટ, જય માતાજી એન્ટરપ્રાઇઝ ( મારુતિ-સુઝુકી) બહુચરાજી અને બજાજ એલિયાન્ઝ- વેરાવળ ભાગ લેવાની છે. જે અંતર્ગત ધો. 10 થી ધો. 12, ITI અને ડિપ્લોમા, 18 થી 35 વર્ષની ઉમર ધરાવતા ( શારીરિક રીતે સશક્ત )…
Read More