દિવાળીના તહેવારો દરમ્યાન રામવનમાં કુલ ૧૩૧૦૦ મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ધ અર્બન ફોરેસ્ટ – રામવન દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓ માટે રાબેતામુજબ ખુલ્‍લુ રાખવામાં આવેલ જેમાં તા.૧૪-૧૧-૨૦૨૩થી તા.૧૬-૧૧-૨૦૨૩ સુધીમાં કુલ ૧૩૧૦૦ મુલાકાતીઓ રામ વન અર્બન ફોરેસ્ટની મુલાકાત લીધી હતી તેમ, મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. તેમણે સંયુક્ત યાદીમાં વધુ જણાવ્યું હતું કે, રામ વન અર્બન ફોરેસ્ટ ખાતે પ્રાકૃતિક સોંદર્યને…

Read More

“સ્વચ્છતા હી સેવા” અભિયાન – શહેરના વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી તા.૧૧-૧૧-૨૦૨૩થી તા.૧૭-૧૧-૨૦૨૩ દરમ્યાન કુલ ૩૦ ટન કચરાનો નિકાલ

હિન્દ ન્યુઝ, રાજકોટ          “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૧૧/૧૧/૨૦૨૩થી તા.૧૭-૧૧-૨૦૨૩ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી ૩૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. પશ્ચિમ ઝોન વિસ્તારનાં વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ ૧૨.૮ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ પૂર્વ ઝોન વિસ્તારના વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ ૧૭.૨…

Read More

રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો – ૨૦૨૩ માટેની અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર            રાજ્ય કક્ષાનાં વર્ષ ૨૦૨૩ નાં વર્ષ માટે કર્મચારી / સ્વરોજગાર કરતી વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસરની કેટેગરીમાં દિવ્યાંગ પારિતોષિત મેળવવા માટે નિયામક રોજગાર અને તાલીમની કચેરી, ગાંધીનગર દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે જેના ફોર્મ ઓનલાઈન www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે તથા જીલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર ખાતેથી વિના મૂલ્યે તા. 29/11/2023 સુધીમાં મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું 40% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું દાક્તરી પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન…

Read More

ભાઈબીજના દિવસે સીટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં કુલ ૨૧૨૦૧ બહેનોએ વિનામૂલ્યે મુસાફરી કરી

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. તા.૧૫-૧૧-૨૦૨૩ બુધવારના રોજ “ભાઇબીજ” નિમિત્તે આ બંને બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ભાઇબીજ” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવામાં આવેલ જેમાં કુલ ૨૧૨૦૧ બહેનોએ સિટી બસ…

Read More

જિલ્લાના સંવેદનશીલ ૧૫૪ સ્થળોએ ડ્રોનના ઉપયોગ માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર        જામનગર જિલ્લો ભારતની પશ્વિમ આતંરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે જામનગર જિલ્લાની હદમાં એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી તથા જી.એસ.એફ.સી, એરફોર્સ, આઇ.એન.એસ. વાલસુરા, આર્મી, હેડકવાટર, એરફોર્સ સ્ટેશન સમાણા વગેરે જેવા અતિ-સંવેદનશીલ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલ છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-૧૫૪ ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન, યલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં ૧૧૨ તથા યલો ઝોનમાં ૪૨ ઇન્સ્ટોલેશન્સ આવેલ છે જે સ્થળોએ ડ્રોનના ઉપયોગ સંબધે અધિક કલેકટર બી.એન.ખેર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા છે.આ…

Read More