સૂર્યગ્રહણ હોવાથી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ના સમય માં ફેરફાર

ખેડબ્રહ્મા,

ખેડબ્રહ્મામાં અંબાજી મંદિર ક્કનાકૃતી ચૂડામણિ સૂર્યગ્રહણ હોવાથી દર્શન માટે ના સમય માં ફેરફાર કરવા માં આવ્યો છે. સમય બપોર ના ત્રણ કલાકે મંદિર ના પટાંગણ દ્વાર ખોલવામાં આવશે.

આમ આ થનાર સૂર્યગ્રહણ મિથુન રાશિ માં કકનાકૃતી સૂર્યગ્રહણ કહેવાય.
સાથે સાથે સાત ગ્રહો ની વિક્રતા ના કારણે આ ગ્રહણ મહા વિનાશક છે.

આમ ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા બપોરે ત્રણ વાગ્યા ના સુમારે માતાજી મંદિર પવિત્ર કરી ત્યાર બાદ મંદિર ના દ્વાર ખોલવામાં આવશે.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment