કોડીનાર તાલુકાના જમનાવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ સ્વાગત કરતા ગ્રામજનો

હિન્દ ન્યુઝ  ગીર-સોમનાથ      કોડીનાર તાલુકાના જમનાવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને કોડીનાર ધારાસભ્ય ડો.પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમા કાર્યક્રમ યોજાયો હતો.જેમા લાભાર્થીઓને લાભોનુ વિતરણ, વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લેવામાં આવ્યો, આરોગ્ય કેમ્પ, શોર્ટફિલ્મ નિર્દેશન, નાટક, પ્રાકૃતિક ખેતી વિશે સમજ સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

Read More

મોટી ફાફણી ખાતે કોડીનાર ધારાસભ્યનાં અધ્યક્ષસ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના મોટી ફાફણી ગામે ખાતે પહોંચતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમજ મોટી ફાફણી ખાતે કોડીનાર ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાના પાત્રતા ધરાવતા લાભાર્થીને લાભો આપવામાં આવ્યા હતા અને વિકસિત ભારત અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા. આરોગ્ય કેમ્પ, ડ્રોન નિર્દશન, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ વિકાસની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મનુ નિર્દશન કરવામાં આવ્યુ હતુ.       આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ…

Read More

કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલા તાલાલા તાલુકાના વિરપુર ખાતે ઓ.આર.પટેલ શૈક્ષણિક સંકુલના વાર્ષિક ઉત્સવ “કિલ્લોલ”-૨૦૨૩ના કાર્યક્રમમા રહ્યા ઉપસ્થિત

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ    સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારેલા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલા તાલાલા તાલુકાના વિરપુર(ગીર) ખાતે ઓ.આર.પટેલ શૈક્ષણિક સંકુલના વાર્ષિક ઉત્સવ “કિલ્લોલ-૨૦૨૩” કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ તકે કેન્દ્રીય મંત્રી એ ભગવત ગીતાના પ્રસંગને ટાકીને જણાવ્યુ હતુ કે, બાળકોને સાભળી અને તેમના મત જાણવો જોઈએ અને તેમને રસ રુચી અનુસાર માતા પિતાએ તેમના ટેલેન્ટને બહાર લાવવુ જોઈએ તેમજ અંતરિયાળ વિસ્તારની સંસ્થાએને પણ શિક્ષણમાં ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીને શિક્ષણ ઉપલબ્ધ કરાવવુ જોઈએ. તેમજ વધુમાં જણાવ્યુ હતુ કે બાળકોને માતૃભાષામા શિક્ષણ આપી આપણા શાસ્ત્રોક્ત અને સાંસ્કૃતિક વારસાના ગુણોને સિચન થાય જેનાથી…

Read More

મહિસાગરના બાલાસિનોર ખાતે અંદાજિત રૂ.૧૦૨૪.૯૪ લાખના ખર્ચે પોલીસ આવાસો કક્ષા બી -૫૬ તથા ડી-૦૨ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, મહીસાગર  મહીસાગર જિલ્લામાં અંદાજિત ૩.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લુણાવાડા એસ. ટી ડેપો- વર્કશોપનું લોકાર્પણ, ૨૫ નવી એસ ટી બસને લીલી ઝંડી અને બાલાસિનોર ખાતે અંદાજિત ૧૦૨૪.૯૪ લાખના ખર્ચે કક્ષા બી -૫૬ તથા ડી-૦૨ પોલીસ આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નવી ૨૫ બસ થકી આ વિસ્તારના નાગરિકોના સેવામાં વધારો થશે અને ખાસ કરી યુવાન વિદ્યાર્થી કે જેઓ રોજ…

Read More

કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર  રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના બેડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજના તમામ વર્ગના લોકો માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2047માં વિકસિત ભારત કેવું હોવું જોઈએ તેના માટે અત્યારથી જ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. નાનામાં નાના ગામડાઓમાં પણ વિકાસના કામોનું વડાપ્રધાન દ્વારા અવલોકન કરવામાં આવી રહ્યું છે. વિકાસના કામો, માળખાકીય સુવિધાઓ પૂરી થાય, શિક્ષણ, રોજગારી,…

Read More

વ્યાપી સૂર્યનમસ્કાર અભિયાન અંતર્ગત તા.૧લી જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર અને કવાંટ ખાતે કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત સરકાર દ્વારા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર “સૂર્યનમસ્કાર’’ દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા ખાતે વિજેતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. સાથે વર્ષના પ્રથમ દિવસની સૂર્યની કિરણ સાથે ભગવાન સૂર્ય…

Read More

“પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમારા આંગણે ખુશીઓ લઈને આવી.” : લાભાર્થી છત્રસિંહ સોઢા

”જન-જનના સપના સાકાર કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા” હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર વિશ્વમાં અત્યારે સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના તરીકે ગણાતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) થકી દેશના કરોડો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો નિ:શુલ્ક સારવાર મેળવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની મફત આરોગ્યલક્ષી સારવાર લાભાર્થીઓને પુરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન થકી રાજ્યના છેવાડાના વિસ્તારોના લોકો અનેક લાભ મેળવી રહ્યા છે. ”મેરી કહાની, મેરી જુબાની” માં વસઈ ગામના લાભાર્થી સોઢા છત્રસિંહ છનુભા જણાવે છે કે, ”મેં પ્રધાનમંત્રી…

Read More

જામનગરમાં આગામી તા.25 જાન્યુઆરીના ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર       મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવા માટે સૂચન કરેલ છે. જે અંતર્ગત, દરેક જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે, જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.25 જાન્યુઆરીના રોજ યોજાશે. તે માટે, અરજદારોએ જિલ્લા કક્ષાના પોતાના પ્રશ્નો/અરજી આગામી તા.10 જાન્યુઆરી સુધીમાં જિલ્લા કલેકટર કચેરી, શરૂ સેક્શન રોડ, જામનગર- આ સરનામાં પર…

Read More

લાલપુરમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનીનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર         રાજ્ય સરકાર દ્વારા પશુધન વીમા યોજના, ચારા વિકાસ યોજના અને મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના સહિત અનેકવિધ યોજનાઓ પશુપાલકોને લાભન્વિત કરવા માટે અમલમાં મુકવામાં આવી છે. જે અન્વયે, જામનગર જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પશુપાલકો માટે વિવિધ પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં, જામનગર જિલ્લામાં સ્થિત લાલપુરમાં તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિર કમ પ્રદર્શનીનું આયોજન નકલંક મંદિર, ભણગોર પાટિયામાં કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લાલપુર તાલુકાના પશુપાલકોને પશુપાલન માવજત, પશુઓ માટેનું રહેઠાણ, સંવર્ધન, પશુઓની સારવાર, રાજ્ય સરકારના માર્ગદર્શન તળે કાર્યરત વિવિધ સહાયકારી…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે રોજિયા વંથલી રોડ ઉપર રૂ.૨ કરોડ ૧૩ લાખના ખર્ચે નિર્માણ પામેલા માઇનોર બ્રિજનું લોકાર્પણ કર્યુ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લામાં જામવંથલી રોડ પર રોજિયા વંથલીના રસ્તે રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ,ગ્રામ વિકાસ, ગ્રામગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે માઇનોર બ્રિજનું લોકાર્પણ કરી જણાવ્યું હતું કે, ગ્રામજનોની રજૂઆત અને સુવિધાને ધ્યાનમાં રાખીને માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેના થકી જામવંથલી તથા આજુબાજુના ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે. ચોમાસાના સમય દરમિયાન આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્મસ્યા હવે નહી રહે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે. સૌની યોજના થકી ચોમાસા સિવાય પણ નદીનાળાઓ ભરેલા રહે છે. જેના થકી ખેડૂતોને ખેતીમાં ફાયદો થાય છે.…

Read More