કોડીનાર તાલુકાના જમનાવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ સ્વાગત કરતા ગ્રામજનો

હિન્દ ન્યુઝ  ગીર-સોમનાથ

     કોડીનાર તાલુકાના જમનાવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને કોડીનાર ધારાસભ્ય ડો.પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમા કાર્યક્રમ યોજાયો હતો.જેમા લાભાર્થીઓને લાભોનુ વિતરણ, વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લેવામાં આવ્યો, આરોગ્ય કેમ્પ, શોર્ટફિલ્મ નિર્દેશન, નાટક, પ્રાકૃતિક ખેતી વિશે સમજ સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

Related posts

Leave a Comment