સમગ્ર રાજ્યમાં પહેલી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી ૨૦૨૪ સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન ચાલશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર              સમગ્ર રાજ્યમાં પહેલી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી ૨૦૨૪ સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત જિલ્લા રમત-ગમત અધિકારીએ ગ્રામ્યથી લઈને રાજ્ય સ્તર સુધીના સૂર્ય નમસ્કાર મહાઅભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રારંભ સૂર્ય નમસ્કાર મહાઅભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, નગરપાલિકા સ્તરીય સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજાશે. તેમજ અંતિમ ચરણમાં પહેલી જાન્યુઆરી 2024 ના રોજ મોઢેર્યમંદિર, મહેસાણા ખાતે રાજ્ય સ્તર ના સન્માન સમારોહમાં વિજેતાઓને પુરસ્કૃત અને સન્માનિત…

Read More

જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સહયોગથી દિવ્યાંગજનો માટેની પરિક્ષણ શિબિર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની ADIP સ્કીમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને એલીમ્કોના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટરાઈઝડ ટ્રાઈસીકલ, કેલીપર, વ્હીલચેર, ટ્રાયસીકલ, બગલ ઘોડી, એમ.આર.કીટ, સી.પી.ચેર, સ્માર્ટ ફોન, બ્રેઈલ સ્ટીક, બ્રેઈલ કિટ, કાનના મશીન, કૃત્રિમ હાથ-પગ, વિગેરે જેવા સાધનો વિતરણ કરવા માટે એસેસમેન્ટ કરવા બાબતના કેમ્પનું આયોજન તા.૧૧/૧૨/૨૦૨૩ થી તા.૧૬/૧૨/૨૦૨૩ સુધી સવારના ૧૦.૦૦ કલાકેથી સાંજના ૫.૦૦ કલાક સુધી નીચે મુજબના સ્થળોએ રાખવામાં આવેલ છે. જેથી છોટાઉદેપુર જિલ્લાના નીચે મુજબના સ્થળો પર દિવ્યાંગજનોને સદર એસેસમેન્ટ કેમ્પમાં બહોળી…

Read More

दो दिवसीय कृषि यांत्रिकीकरण मेला सह प्रर्दशनी में 59 प्रदर्शनी स्टॉल का किया निरीक्षण – अपर समाहर्ता विनोद कुमार सिंह 

हिन्द न्यूज़, बिहार  वैशाली जिले स्थित अक्षयवटराय स्टेडियम हाजीपुर में कृषि विभाग के द्वारा दो दिवसीय कृषि यांत्रीकरण मेला सह प्रदर्शनी लगाई गई।जिसका विधिवत उद्घाटन मेला सह प्रर्दशनी   प्रभारी जिला पदाधिकारी सह अपर समाहर्ता वैशाली विनोद कुमार सिंह ने फीता काटकर किया । मेला सह प्रर्दशनी में 59 प्रदर्शनी स्टॉल का निरीक्षण कर जानकारी प्राप्त की गई और आवश्यक निर्देश दिया गया।      इस मौके पर जिला कृषि पदाधिकारी के द्वारा बताया गया कि जिले के वैसे किसान जिनको अनुदानित दर पर यंत्र क्रय हेतु स्वीकृति पत्र प्राप्त है।…

Read More

ભારતભરમાંથી ગરબાને વિશ્વ સાંસ્કૃતિક ધરોહરમાં નામાંકન થતા તેની જીલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે તેમજ આ યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવની બાબત ગણીને, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ આ સીમા-ચિન્હ ઉપલબ્ધિને ઉજવવા માટે ‘ગરબા’ ઈવેન્ટનું આયોજન જીલ્લા કક્ષાએ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જીલ્લાના સ્થાનિક સમુદાયો અને સંબંધિત સાંસ્કૃતિક સંસ્થાઓને સામેલ કરીને ગરબા રમવા માટે આયોજન કરવામાં આવેલ છે. 6 ડિસેમ્બર, 2023 ના રોજ સમગ્ર કાર્યક્રમનું સાંજે 6:00 PM થી 9:00 PM કલાકે બોત્સ્વાના ખાતેથી લાઇવ વેબકાસ્ટ કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગ રૂપે છોટાઉદેપુરના ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબાનો કાર્યક્રમ તા.૬ ડિસેમ્બરના રોજ…

Read More

મેરી કહાની મેરી ઝુબાની – પી.એમ. આત્મનિર્ભર યોજના ના લાભાર્થી જીગ્નેશભાઈ મારૂને મળી વગર ગેરંટીની લોન

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લાના કરચલીયાપરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ના આગમન સાથે અનેક લાભાર્થીઓને વિવિધ યોજનાનો લાભ પણ પ્રાપ્ત થયો હતો.  સરકાર ની અનેક લોકકલ્યાણકારી યોજનામાં પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના નો પણ સમાવેશ થાય છે જે અંતર્ગત તમામ પ્રકારના ફેરીયાને આ લાભ પ્રાપ્ત થઇ શકે છે.  આ યોજનાનો લાભ ભાવનગરના લાભાર્થી જીગ્નેશભાઈ મારૂને પ્રાપ્ત થયેલ છે. આ યોજના અંતર્ગત તેમને રૂ. ૧૦ હાજરની લોન વગર ગેરાંતીએ પ્રાપ્ત થયેલ છે. જીગ્નેશભાઈના જણાવ્યા પ્રમાણે આ લાભ થકી તેમને પોતાના કાપડના વેચાણના વ્યવસાયમાં ખુબ ફાયદો પ્રાપ્ત થયો છે. આ…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રા – શિહોરના નાના સુરખા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર કરાયું સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર     શિહોર તાલુકાના નાના સુરખા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર, સહાય વિતરણ કરવામાં આવી હતી.  આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નાગરિકોના આરોગ્યની તપાસણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહેમાનો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સૌ સંકલ્પબદ્ધ થયાં…

Read More

મેરી કહાની મેરી ઝુબાની – ભાવનગરના નાના સુરકા ગામના રહેવાસી શ્રીમતી મંગુબેન પરમારનું જીવન ઉજ્જ્વલા યોજનાનો થકી ઉજ્જવળ બન્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર ઉજ્જ્વલા યોજના અંતર્ગત ભારતના અનેક ઘરોને ઉજ્જવલ કરી ઘરને ધુમાડા મુક્ત બનાવ્યા છે. શ્રીમતી મંગુબેન પરમાર જે ભાવનગર જિલ્લાના નાના સુરકા ગામના રહેવાસી છે તેઓને ગેસનું સિલિન્ડર અને રેગ્યુલેટર વિનામૂલ્યે મળ્યું છે. હવે તેમને રસોડામાં ધુમાડો સહન કરવો પડતો નથી. તેમનું જીવન વધુ આનંદદાયક બન્યું છે. આ લાભ મળ્યાં બદલ તેઓ સરકાર નો હૃદયપૂર્વક આભાર માને છે.

Read More

શ્રીમતી રીંકુબહેન રાનેરાને સ્થળ પર જ આધાર કાર્ડ બનાવી અપાયું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા  હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની યોજના વિશે છેવાડાના માનવીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ યાત્રા દરમિયાન લોકોને સ્થળ પર જ અનેક યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.  શ્રીમતી રાનેરા રીંકું જે નાના સુરકા ગામના રેહવાસી છે તેઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સ્થળ ઉપર જ આયુષ્માન કાર્ડ કાઢી અપાયું. આ લાભ અંતર્ગત તેઓનું પરિવાર આરોગ્ય રીતે સુરક્ષિત થવા બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે.

Read More

મેરી કહાની મેરી ઝુબાની – પી.એમ સ્વનિધિ યોજનાના કારણે કાપડના વ્યવસાયમાં ફાયદો થયો : શ્રીમતી પાયલબેન મકવાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર  પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના થકી લોકોને તેમના વ્યવસાય માટે લોન આપવામાં આવે છે.  આ યોજના અંતર્ગત ભાવનગરના રેહવાસી શ્રીમતી પાયલબેન મકવાણાને રૂ. ૧૦ હજારની લોન મળેલ છે. શ્રીમતી પાયલબેનને આ રકમ દ્વારા તેમના કાપડના વ્યવસાયમાં ઘણો ફાયદો થયો છે. તેમના જણાવ્યા પ્રમાણે સરકાર થકી મળેલ આ સહાયથી તેમની પ્રગતિ થઈ છે અને તેઓ આત્મનિર્ભર બન્યાં છે.  તેમના જીવનમાં આ પરિવર્તન બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે.

Read More

મેરી કહાની મેરી ઝુબાની – પી.એમ. સ્વનિધિ યોજના થકી ચાનો સ્ટોલ ચલાવવા સહાય મળી : કલ્પેશભાઇ બારૈયા

હિન્દ ન્યુઝ, ભાવનગર  પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના અંતર્ગત તમામ પ્રકારના ફેરીયા ને રૂ. ૧૦ અને ત્યારબાદ રૂ. ૨૦ હજારની લોનની સહાય પ્રાપ્ત થાય છે.  ત્યારે ભાવનગરના આકવાડામાં રહેતા બારૈયા કલ્પેશભાઈને પણ પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂ. ૧૦ હજારની લોન પ્રાપ્ત થઈ છે. આ યોજનાનો લાભ લઈ તેઓને પોતાની ચાને સ્ટેલ ચલાવવા માટે સહાય મળી છે. તેમના વ્યવસાય માટે આર્થિક સહાય બદલ બારૈયા કલ્પેશભાઈ સરકાર નો હૃદયપૂર્વક આભાર માને છે.

Read More