મેરી કહાની મેરી ઝુબાની – ભાવનગરના નાના સુરકા ગામના રહેવાસી શ્રીમતી મંગુબેન પરમારનું જીવન ઉજ્જ્વલા યોજનાનો થકી ઉજ્જવળ બન્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર

ઉજ્જ્વલા યોજના અંતર્ગત ભારતના અનેક ઘરોને ઉજ્જવલ કરી ઘરને ધુમાડા મુક્ત બનાવ્યા છે. શ્રીમતી મંગુબેન પરમાર જે ભાવનગર જિલ્લાના નાના સુરકા ગામના રહેવાસી છે તેઓને ગેસનું સિલિન્ડર અને રેગ્યુલેટર વિનામૂલ્યે મળ્યું છે. હવે તેમને રસોડામાં ધુમાડો સહન કરવો પડતો નથી. તેમનું જીવન વધુ આનંદદાયક બન્યું છે. આ લાભ મળ્યાં બદલ તેઓ સરકાર નો હૃદયપૂર્વક આભાર માને છે.

Related posts

Leave a Comment