હિન્દ ન્યુઝ, નાની ભગેળી (કાલાવડ) આજરોજ કાલાવડ તાલુકાના નાની ભગેળી ગામ ખાતે શ્રીમતિ વી.ડી.ગાર્ડી હાઇ સ્કૂલ ખાતે સોવરજીન કંપની દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વનિતાબેન અને તેમના સ્ટાફ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું તેમજ શાળાના બેહનો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું તેમજ વનિતાબેન અને શાળાના આચાર્ય આર.બી.કોડીયાતર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું. શાળાના પ્રમુખ દામજીભાઈ અને બીજા ટ્રસ્ટીઓ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. સોવરજીન કંપની દ્વારા શાળાના તમામ બાળકોને સ્કૂલ બેગ તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. કાર્યક્રમ ને…
Read MoreDay: November 4, 2023
વેરાવળમાં વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
હિન્દ ન્યુઝ , ગીર સોમનાથ ડાભોર-વેરાવળ રોડ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગીર સોમનાથ જિલ્લાની નવનિર્મિત અને આયુષ્માન ભારત અને મા જેવી આરોગ્યલક્ષી યોજના હેઠળ સારવાર આવરી લેતી વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે, મુખ્યમંત્રીની સાથે પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ધારાસભ્ય સર્વ અને અગ્રણીઓ પણ જોડાયા હતાં. આ તકે સ્વાગત પ્રવચન લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ હેઠળ ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ’ થકી છેવાડાના માનવીને પણ…
Read Moreવાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ વસઈ ખાતે વડીલો માટે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શક સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર સુરક્ષા સેતુ સોસાયટી, ગુજરાત રાજ્ય સેવા સમિતિ, વૈભવ લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ અને વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ (શ્રી શ્રદ્ધા મહિલા આર્થીક ઊત્કર્ષ મંડળ) જામનગરના સંયુક્ત ઉપક્રમે વસઈના શ્રી વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલની સૂચનાથી સુરક્ષા સેતુ સોસાયટીના પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ હસમુખભાઇ ગોહિલના માર્ગદર્શન હેઠળ વડીલો માટે ફ્રી કાનૂની સેવા તથા સાઈબર ક્રાઈમને લગતા પ્રશ્નોના નિવારણ માટે પ્રયાસ કરવમાં આવેલ જેમાં ગોપાલભાઇ ગઢવીએ સાઈબર કાઈમને લગતા પ્રશ્નોના નિવારણ માટેની માહિતી વડીલોને આપેલ જ્યારે વિશાલભાઈ પોપટ, ગુજરાત રાજ્ય…
Read Moreજામનગર જિલ્લાના રમત મંડળો અનુદાન મેળવવા અને રજીસ્ટ્રેશન કરાવવા માટે અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ્લા જામનગર રમત ગમત કુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓશોરીટી ગુજરાત-ગાંધીનગર દ્વારા જિલ્લામાં ચાલતી ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાના રમત મંડળો માટે અનુદાન આપવા માટેની યોજના અમલમાં હોવાથી જામનગર જિલ્લામાં બંધારણીય રીતે સ્થાપિત થયેલ ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાના રમત મંડળો એથ અને નિયમ અનુસાર ચાલતા હોય તેવા રમત મંડળો સ્પોર્ટ્સ ઓશોરીટી એ ગુજરાત-ગાંધીનગર માંથી અનુદાન મેળવવા કે રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તેઓ જિલ્લા રમત ગમત વૈરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બિલ્ડિંગ જિલ્લા પંચાયત જામનગર કચેરીને ચાર દિવસની અંદર સંપર્ક કરી…
Read Moreજામનગર જિલ્લાના વાહન માલિકો તમામ પ્રકારના વાહનોની સીરીઝના ઈ- ઓકશનમાં ભાગ લઈ શકશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો તમામ પ્રકારના વાહનો માટેની હાલમાં ચાલુ સીરીઝના તથા જુની સીરીઝના સિલ્વર અને ગોલ્ડન, આમ બંને પ્રકારના નંબરોના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.10/11/2023 ના બપોરે 04:00 કલાકથી તા.18/11/2023 ના બપોરે 04:00 કલાક સુધીનો રહેશે. આ ઈ-ઓકશનનો બિલ્ડિંગ કરવાનો સમયગાળો આગામી તા.18/11/2023થી 20/11/2023 સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.20/11/2023 ના રોજ બપોરે 4:00 કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રક્રિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ…
Read Moreજોડીયા તાલુકાની વિવિધ કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ કરવામાં આવ્યું
“સ્વચ્છતા હી સેવા અભિયાન” હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં સ્વચ્છતા ફી સેવા અભિયાન અન્વયે જોડીયા તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય કચેરીઓમાં સરકારી ફાઈલ્સ, કાગળ અને રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. આ સફાઈ ઝુંબેશમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Read Moreજામજોધપુર તાલુકા પંચાયત કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ કરવામાં આવ્યું
”સ્વચ્છતા હી સેવા અભિયાન” હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં ‘સ્વરછતા હી સેવા’ અભિયાન અન્વયે જામજોધપુર તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય કચેરીઓમાં ફાઈલ અને રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. આ સફાઈ ઝુંબેશમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Read Moreમહિલાઓમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ લાવવા વિશેષ સેમિનારનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ મધ્યાન ભોજન કચેરીના સંયુક્ત ઉપક્રમે એક અનોખી પહેલના ભાગરૂપે શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના સહયોગથી સ્તન કેન્સર અવેરનેસ અંગેના વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરૂ ગોવિંદસિંઘ ડૉસ્પિટલના કેન્સર વિભાગમાં કાર્યરત ડો.શિલ્પાબેન ચુડાસમાએ ઉપસ્થિત મહિલાઓને સ્તન કેન્સર અંગે વિવિધ સુચનો તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. વિશ્વસ્તરે જ્યારે ઓક્ટોબર માસને સ્તન કેન્સર જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મહિલાઓમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ આવે તે હેતુથી યોજાયેલા આ સેમિનારમાં મહિલાઓમાં સ્તન કેન્સર અંગેની જાગૃતતા ફેલાવવા…
Read Moreકાલાવડ ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદર્શન – 2023
હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ) આજ રોજ જામનગર જિલ્લા નાં કાલાવડ ખાતે વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2023 નુ આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગ તેમજ દઘિચિ શાળા વિકાસ સંકુલ કાલાવડ દ્વારા તાલુકા કક્ષાના “Science Fair” નું આયોજન શ્રી નવજીવન વિદ્યાલય નિકાવા ખાતે કરવામાં આવ્યુ. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) “મધુબેન ભટ”, સરકારી શાળાનાં આચાર્યો અને શિક્ષકગણ, ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકગણ, નિકાવા ગ્રામપંચાયના પૂર્વ સરપંચ અને હાલના સદસ્ય રાજુભાઈ મારવિયા, ઉપસરપંચ, સદસ્ય રફીકભાઇ સાહમદાર, અન્ય ગ્રામપંચાયતનાં સદસ્ય, યાસીનભાઈ…
Read Moreમુસદારૂપ નગર રચના યોજના નં.૩૮-કોઠારીયા અને મુસદારૂપ નગર રચના યોજના નં.૩૯-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર: જમીન માલીકોની સભા યોજી બંને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતિ આપવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.૭૦ તા.૧૯-૦૫-૨૦૨૩થી ઠરાવ્યા મુજબનાં ગામ કોઠારીયાનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.૩૮-કોઠારીયા અને મુસદારૂપ નગર રચના યોજના નં.૩૯-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ. સદરહુ યોજનાઓની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.૦૪/૧૧/૨૦૨૩નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ. આ બંને મુસદારૂપ નગર રચના યોજનાઓની ટૂંકી વિગત નીચે મુજબ છે. મુસદારૂપ નગર રચના યોજના નં.૩૮-કોઠારીયા ધી ગુજરાત નગર રચના…
Read More