ગારિયાધાર તાલુકામાં નાની વાવડી ખાતે પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરતાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામે સ્વ. ફુલીમા નથુભાઈ નારોલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વશરામભાઈ બી. નારોલા અને ધરમશી બી. નારોલાના સૌજન્ય થી નવનિર્મિત નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે, “શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે. આ જ્ઞાનયજ્ઞ માટે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નિરંતર કાર્યો કરતા રહે છે.” તદુપરાંત મંત્રી એ જણાવ્યું કે, ” રાજ્યની શાળાઓમા્ આધુનિક કમ્પ્યુટર લેબ નિર્માણ કરવામાં આવ્યું છે અને નવા ઓરડા હજુ…

Read More

શ્રી સોમનાથ મહાદેવના દર્શને રાજ્યના મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલ

હિન્દ ન્યુઝ, સોમનાથ દિવાળી અને નૂતન વર્ષનું વેકેશના ચાલી રહ્યું છે ત્યારે દેશ વિદેશમાંથી સતાડો સોમનાથ મહાદેવના દર્શને પધારી રહ્યા છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ સહપરિવાર પધાર્યા હતા. તેઓ નું શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.  શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે સહ પરિવાર મહાદેવનો જલાઅભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી હતી. તેમજ શ્રી સોમનાથ મંદિરના આદિ&-અનાદી ઇતિહાસ ને ઉજાગર કરતો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ…

Read More

જામનગર જિલ્લામાં જાહેર જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લામાં ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખતના મળતા અહેવાલો અનુસાર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્શો રાજ્ય બહારથી આવતા હોય છે. જેઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તેમજ હાઈ-વે પરની હોટેલોમાં રોકાણ કરે છે. આવા ઈસમો તેમજ લૂંટારાઓ, ધાડુપાડુઓની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે નાગરિકોના જીવ જોખમાય છે. આવા પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા લોકોને ગુનો કર્યા બાદ જે-તે સ્થળથી 50-60 કિ.મિ. દૂર જઈને પકડવા માટે તંત્ર માટે મુશ્કેલ બને છે.   તેથી, આવા ગુનેગારોની સહેલાઈથી ઓળખ થઈ શકે તે માટે પેટ્રોલ પંપ, હોટેલો, ટોલ પ્લાઝા જેવી જાહેર જાગ્યાઓ પર નાઈટ વિઝન અને…

Read More

જામનગર જિલ્લામાં ભાડુઆતને મકાન આપતા પૂર્વે મકાન માલિકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર      પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતા અને ભૂતકાળમાં રાજ્યમાં અમદાવાદ, સુરત, મોડાસામાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ જેવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વખતો-વખત મળતા અહેવાલોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં નવા પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્યો ન બને અને આવા કૃત્ય કરવાના ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા, શહેરમાં કાયદો-વ્યવસ્થા અને શાંતિ-સલામતીની પરિસ્થિતિ જળવાઈ રહે, તે હેતુથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  આ જાહેરનામાનું જિલ્લાના મકાન માલિકોએ અજાણ્યા લોકોને મકાન ભાડે આપતા પૂર્વે પાલન કરવું પડશે. જામનગર જિલ્લામાં…

Read More

”સ્વચ્છતા હી સેવા અભિયાન” જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર રાજ્યમાં અત્યારે ”સ્વચ્છતા હી સેવા અભિયાન” માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના જાહેર માર્ગોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં પદાધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી તા.18 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં દિવાળીના ફટાકડાના કચરાનો નિકાલ અને જાહેર માર્ગોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

Read More

જામનગર જિલ્લાના મકાન માલિકો માટે પરપ્રાંતીય શ્રમિકો/ઘરઘાટીને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર        પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના મકાન-માલિકો પોતાના ઘરકામ માટે પરપ્રાંતીય શ્રમિકો/ઘરઘાટી/અન્ય જિલ્લાના લોકોની નિમણુંક કરે છે. પરપ્રાંતીય શ્રમિકો/ઘરઘાટી જે જગ્યાઓ પર કામ કરે છે, ત્યાં તેઓ અવાર-નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન-માલ અને સંપત્તિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય મજૂરોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને પકડવું ખુબ મુશ્કેલ બની જાય છે.  જેથી શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકોની જિંદગી-સલામતી જળવાઈ…

Read More

જામનગર જિલ્લાના ખેડૂતો માટે પરપ્રાંતીય ખેતમજૂરોને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર        પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના ખેડૂતો પોતાની ખેતીવાડીમાં કામ માટે પરપ્રાંતીય ખેતમજૂરો/અન્ય જિલ્લાના લોકોની નિમણુંક કરે છે. આવા પરપ્રાંતીય ખેતમજૂરો જે જગ્યાઓ પર કામ કરે છે, ત્યાં તેઓ અવાર-નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન-માલ અને સંપત્તિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય ખેતમજૂરોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને પકડવું ખુબ મુશ્કેલ બની જાય છે.  જેથી શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકોની…

Read More

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાં દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની કરાઈ સાફ સફાઇ

હિન્દ ન્યુઝ, સોમનાથ      સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ છે જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાં દ્વારા શહેરના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોની સાફ સફાઇ કરીને કચરો, ગંદકી દૂર કરીને વિસ્તારોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા છે. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના રહેણાંક અને કોમર્શિયલ વિવિધ વિસ્તારની સાફ સફાઈ કરવામા આવી હતી. તેમજ કાગળો, પ્લાસ્ટિક, ધાંસ,સહિતનો કચરો ગંદકી દૂર કરીને વિવિધ વિસ્તારોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યો છે.આ સ્વચ્છતા ઝૂંબેશ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા…

Read More

नमामि गंगे प्रोजेक्ट अंतर्गत एसपी निर्माण में खोदे गए सड़क को शीघ्र ठीक करायी जाए – जिलाधिकारी यशपाल सिंह मीणा 

हिन्द न्यूज़, बिहार     वैशाली जिले के जिला गंगा समिति की बैठक की जिलाधिकारी यशपाल सिंह मीणा ने अपने कार्यालय कक्ष में अध्यक्षता करते हुए नमामि गंगे प्रोजेक्ट अंतर्गत सड़कों के कटिंग वाले हिस्से को शीघ्र ठीक कराने का आवश्यक दिशा-निर्देश वुड को एवं पथ निर्माण विभाग के अभियंताओं को दिया गया। जिसकी प्रगति की जानकारी ली गई। वुड को के कार्यपालक अभियंता ने बताया कि उनके विभाग से संबंधित सड़कों को ठीक करा दिया गया है। वही पथ निर्माण विभाग के कार्यपालक अभियंता ने बताया कि यह कार्य…

Read More