શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા માં 22 જાન્યુઆરી 2024 ના શ્રીરામ મંદિર પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત

હિન્દ ન્યુઝ, જામનગર          અયોધ્યા શ્રીરામ મંદિર માં અક્ષત (પિલે ચાવલ) કળશ પુજન અર્ચન કરીને દેશના દરેક પ્રાંત ને અપૅણ કરેલ જે કળશ દરેક હિન્દુ સમાજ ઘરે શ્રીરામ મંદિર નું નિમંત્રણ આપવા વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તા તથા દરેક હિન્દુ સમાજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ કરશે તે અનુસંધાન જામનગર વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર ગ્રામ્ય જીલ્લો અને જામનગર મહાનગર જીલ્લા સહ કળશ અર્પણ કરવામાં આવ્યા. જેમાં કોઠારી સ્વામી શ્રી ચત્રૅભુજ સ્વામી ના વરદ હસ્તે આપવામાં આવ્યા. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી દેવજીભાઈ મીયાત્રા, પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, માતૃશક્તિ સહસંયોજિકા…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર ખાતે આવેલ ૧.૫ બી.એચ.કે.ના ૧૦૧૦ આવાસોના ફોર્મ વિતરણ તા.૨૩/૧૧/૨૦૨૩થી શરૂ, તા.૨૨/૧૨/૨૦૨૩ સુધી ફોર્મ ભરી પરત કરી શકશે

હિન્દ ન્યુઝ, રાજકોટ           પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર, ઘનશ્યામ બંગ્લોઝની બાજુમાં, પોપટપરા વેર હાઉસ પાસે, રાજકોટ ખાતે આવેલ ૧.૫ BHKના ૧૦૧૦ આવાસોના ફોર્મ તા.૨૩/૧૧/૨૦૨૩ થી તા.૨૨/૧૨/૨૦૨૩ દરમિયાન કોટક બેંકની રાજકોટ શહેરની તમામ શાખાઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર્સ ખાતેથી રૂ.૧૦૦/-ની ફી ભરી મેળવી શકાશે. ફોર્મ જમાં કરાવવાની આખરી તા.૨૨/૧૨/૨૦૨૩ રહેશે. અરજદારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN પર જઇ ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે. ઓનલાઇન ફોર્મ ભરવાના કિસ્સામાં ફી રૂ.૫૦/- રહેશે. આવાસની કિંમત રૂ.૫,૫૦,૦૦૦/- રહેશે. સમગ્ર કુટુંબની મહત્તમ વાર્ષિક આવક મર્યાદા રૂ.૩.૦ લાખ રહેશે. આવાસ ફાળવણી કમ્પ્યુટરાઇઝડ…

Read More

એ.એન.સી.ડી. શાખા દ્વારા તા.૧૬/૧૧/૨૦૨૩ થી તા.૧૯/૧૧/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૧૭૬ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે સવારે ૬ ટીમ, બપોર પછી ૬ ટીમ તથા રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમો દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક ચાલુ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા તા.૧૬/૧૧/૨૦૨૩ ના રોજ ૪૦ પશુઓ તથા તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ ૪૬ પશુઓ તથા તા.૧૮/૧૧/૨૦૨૩ ના રોજ ૫૨ પશુઓ તથા તા.૧૯/૧૧/૨૦૨૩ ના રોજ ૩૮ પશુઓ નીચેના વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા.           રાજકોટ શહેરના સાગર સોસાયટી, પૂજાપાર્ક, મણીનગર, સોરઠીયાવાડી પ્લોટ શેરી નં. ૨, લલુડી વોકળો, રામનાથપરા,…

Read More