કેશોદ તાલુકાના શેરગઢ ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

કેશોદ,

કેશોદ તાલુકાના શેરગઢ ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

મુંબઈથી આવેલ વાલીબેન પુંજાભાઇ કારાવદરા ને કોરોના પોઝિટિવ

દર્દીને જુનાગઢ સિવિલ ખાતે ખસેડાયા

વહીવટી તંત્રએ હાથ ધરી કામગીરી

વધુ એક પાેઝીટીવ કેસ નાેંધાતાં કુલ સંખ્યા 9 થઇ

Related posts

Leave a Comment