વિરમગામ શહેર ના જૂની મીલ ની સામે જોગમાયા નગર પાસે ક્રિકેટ રમવાની બાબતે બોલાચાલી બાદ તકરાર

હિન્દ ન્યૂઝ, વિરમગામ        વિરમગામ શહેર ના જુની મીલ સામે જોગમાયા નગર ની બાજુમાં આવેલ ખુલા મેદાનમાં તે વિસ્તારના દલીતછોકરાઓ ક્રિકેટ રમીરહિયા હતા ,તે દરમિયાન મેદાન ની સામે આવેલ મકાન મા રહેતા ભલાભાઈ ભરવાડ ઉશ્કેરાય જઈને અરવિંદ કાનાભાઈ મકવાણા ને અહીંયા ક્રિકેટ નહિ રમવું જે બાબતે અરવિંદભાઈ સાથે ઉગ્ર બોલાચાલી થયેલ અને ભલાભાઈ એ અરવિંદભાઈ ને અભદ્ર ગાળો બોલી, જાતિવિરુધ ના અપબ્દો બોલી તેઓની પાસે લાકડી રહેલ, લાકડીથી અરવિંદભાઈ ને હાથ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પોહચડેલ જેથી નજીક માં રહેતા મુમતાજ બેન તેઓની વચે પડતાં આરોપીએ તેઓને…

Read More

તેજવીર સેના દ્વારા રૈયા ખાતે કોકરેજ હિંદવાણી યુવાઓ દ્વારા ૧૫૦+ ઉપર બ્લડ ડોનેટ એકત્રિત કરી કોરોના દર્દીઓ ને રકત અપાશે

હિન્દ ન્યૂઝ, દિયોદર    દિયોદર ના રૈયાગામે કોકરેજ અને હિંદવાણી આંજણા યુવાઓ થકી તેજવીર સેના ના સહયોગ થી આંજણા બ્લડ સેવા આયોજીત બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૈયા પ્રાથમિક શાળાના કેમ્પસમાં આંજણા સમાજના યુવાનોએ બ્લડ ડોનેટ આપ્યું હતું. ત્યારે પાટણ ની બ્લડ બેંક દ્વારા 150 પ્લસ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. મહત્વનું છે કે રૈયા ગામે પ્રાથમિક શાળા કેમ્પસમાં યોજાયેલ તેજવીર સેનાના સૌજન્ય દ્વારા આંજણા બ્લડ સેવા દ્વારા આયોજિત બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રૈયા ખાતે યોજાયેલ તેજવીર સેના દ્વારા રકત ડોનેટ કેમ્પ નું આયોજન…

Read More

ભાવનગર જિલ્લામાં યુદ્ધના ધોરણે રાહત અને પુનઃ સ્થાપનની કામગીરી જિલ્લામાં ૦૮ મૃતકના વારસદારોને રૂ.૩૨ લાખની સહાય: ૩૦૫૧ વ્યક્તિઓને ૧૮.૩૫ લાખ કેશ ડોલ્સની ચૂકવણી

હિન્દ ન્યૂઝ, ભાવનગર       ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાની વ્યાપક અસર થઈ હતી. જિલ્લાના દરિયાકાંઠાના મહુવા, ઘોઘા, તળાજા અને ભાવનગર ગ્રામ્ય તાલુકામાં વાવાઝોડાએ વ્યાપક નુકશાન કર્યું છે એમ કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે. કલેકટરએ જણાવ્યું છે કે, વાવાઝોડા બાદ જિલ્લા પ્રશાસન દ્વારા રોડ, રસ્તા, પાણી પુરવઠાની જાળવણી અને વીજ પુરવઠો ઝડપભેર પુનઃ કાર્યરત કરવાની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેને પરિણામે જિલ્લામાં જનજીવનને ઝડપથી પૂર્વવત કરવામાં સફળતા મળી છે. જિલ્લા પ્રશાસનની લોકોને મદદરૂપ થવાની સંવેદશીલતાને કારણે સત્વરે માનવ – પશુ મૃત્યુ, ઇજા, ઘરવખરી, મકાન, કેશ ડોલ્સ સહાય માટે…

Read More

મહુવા ખાતે આવેલ ડિહાઈડ્રેશન પ્લાન્ટની મુલાકાત લેતાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ

હિન્દ ન્યૂઝ, મહુવા    રાજ્યમાં તાઉ’ તે વાવાઝોડાના કારણે થયેલ નુકસાનની જાણકારી મેળવવા તેમજ વિજ પુરવઠો ઝડપથી લોકો સુધી પહોંચે તે માટે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ આજે ભાવનગર જિલ્લાનાં પ્રવાસે છે. તળાજા અને મહુવા ખાતે વિભાગની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેઓ અચાનક મહુવા ખાતે આવેલ ડિહાઈડ્રેશન પ્લાન્ટની જાત મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે ડુંગળીને થયેલ નુકસાની અંગેની માહિતી મેળવી હતી.     ખેડુતોને નુકસાન ઓછું થાય તેમજ મહુવા ખાતે આવેલ તમામ ડિહાઈડ્રેશન પ્લાન્ટમાં પણ ઝડપથી વિજ પુરવઠો યથાવત કરવામાં આવી રહ્યો છે. જેથી ડુંગળીને થતું નુકસાન અટકાવી શકાશે.…

Read More

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા ખાતે પ્રત્યક્ષ જઇ વિજ પુરવઠો પુનઃ સ્થાપિત સાબિત થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું

હિન્દ ન્યૂઝ, ભાવનગર      રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકામાં તાઉ’ તે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ જઇ વિજ પુરવઠો પુનઃ સ્થાપિત સાબિત થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતુ. મંત્રીએ સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિજ પુરવઠો ઝડપથી પુનઃ કાર્યાન્વિત કરવા અંગેની સમીક્ષા બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તાઉ’ તે વાવાઝોડાના કારણે વિજ વાયર, સબ સ્ટેશન અને થાંભલાઓને થયેલ નુકસાનનો સર્વે કરી ઝડપથી કામગીરી થઇ શકે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.      તેમણે…

Read More

સર્વ સમાજનો રકત દાન કેમ્પનું આયોજન દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર  કોરોના મહામારી મા દર્દીઓ ને રકત ની જરૂરીયાત ઉભી થતા આજે દિયોદર ખાતે આદર્શ હાઈસ્કૂલ કેમ્પ માં સર્વ સમાજ દ્વારા દિયોદર, કાંકરેજ તાલુકાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ -5 નું સૌજન્ય ભણસાલી ટ્રસ્ટ , રાધનપુર ડો. દેવજીભાઈ પટેલ (આસ્થા હોસ્પિટલ રાધનપુર) અને બનાસકાંઠા કોવિડ 19 સેવાટીમ આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં રક્ત અને પ્લાઝમા રક્ત ની ઉણપ વર્તાઈ રહી છે. ત્યારે પ્લાઝમા રક્ત, કોરોના પોઝીટીવ દર્દીઓને ઉપયોગી બનશે. ત્યારે જરૂરિયાત મંદ દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી સર્વ સમાજનું રક્તદાન કેમ્પ નું આયોજન દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના…

Read More

મોરબી તાલુકાના લાલપરગામની સીમમાં બનેલ ચોરીના બનાવનો ભેદ ઉકેલી બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

હિન્દ ન્યૂઝ, મોરબી     મોરબી તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર એમ આર ગોઢાણીયા લાલપર ચોરી નો ભેદ ઉકેલી મુદા માલ કબ્જે કરેલ હોઈ, રીકવર માલની કિંમત રૂ 2.16.000 / નો મુદા માલ સાથે બે આરોપી (1) અનીલ પરબત ભાઈ ચાવડા જાતે નાડોદા રાજપુત ઉ. વ. 24. (2) પવન પરબત ભાઈ ચાવડા જાણે નાડોદા રાજપૂત ઉ. વ. 22.હાલ રહે જાબૂડીયા શ્રી રામ કારખાના ની ઓરડી મા મુળ રહે હરીપુરા તા. દસાડા જી સુરેન્દ્રનગર આગળ ની તપાસ મોરબી તાલુકા પોલીસ ચલાવી રહી છે. મ્હ.પોલીસ અધિક્ષક એસ.આર.ઓડદે રા સાહબે મોરબી જીલ્લા તથા નાયબ પોલીસ…

Read More

મોરથલ ખાતે દવાખાનુ ચલવતા કોરોના વોરિયર્સ નું તાલુકાના તથા ગામ ના આગેવાનો દ્વારા પાઘડી પહેરાવીને સન્માન

હિન્દ ન્યૂઝ, મોરથલ      કોરોના ના કપરા સમય માં જ્યારે કોરોના સંક્રમણ ખૂબ વધ્યું હતું ત્યારે મોટી હોસ્પીટલોમાં બેડ ખાલી ન હોવાથી પ્રવેશ પણ આપવામાં આવતો નહતો હતો. ત્યારે મોરથલ ગામ તથા આજુબાજુ ગામડાના લોકોને મોત ના મુખ માંથી બચાવવા માટે મોરથલ ગામ માં આવેલા દવાખાના ના ડોક્ટરો દ્વારા પોતાની જીવની પણ પરવા કર્યા વગર મંડપ બાધીને ખાટલા ની અલાયદી વ્યવસ્થા કરી ને લોકોને જરૂરી સારવાર પૂરી પાડી રહ્યાં છે. સાજા કરવામાં મદદરૂપ થવા બદલ અને લોકોને સ્વાસ્થ્ય ની સેવા ઓ પુરી પાડવા બદલ તેમનું આજે તેમના દવાખાના ખાતે…

Read More

ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું

હિન્દ ન્યૂઝ, નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર ઊભુ કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.     કોરોનાના કપરા કાળમાં લોકોને ઘર આંગણે જ ઝડપી સારવાર મળી રહે તેની કાળજી લીધી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસો ઘટતા જાય છે પરંતુ વેક્સિનેશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સૌએ સાવચેત રહેવાનું છે. નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે એ સંભાવનાઓને ધ્યાને લઈને સરકાર દ્વારા પૂર્ણ તૈયારીઓ સાથે તમામ વ્યવસ્થાઓ…

Read More

સ્વામિનારાયણ મંદિરમાં વર્ચ્યુઅલ કોવિડ પેશન્ટ્સ સહાનુભૂતિ સમારોહ યોજાયો

હિન્દ ન્યૂઝ, વડતાલ કોરોના મહામારીમાં દર્દીઓને સહયોગ અને હૂંફ-બળ આપવા માટે શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી વર્ચુઅલ કોવિડ પેશન્ટ્સ સહાનુભૂતિ સમારોહ – ૨ નું આયોજન તા.૨૧/૫/૨૦૨૧ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય ડો.સંતવલ્લભદાસજી સ્વામી, નાર ગોકુલમ્ ના સ્થાપક પૂજ્ય શુકદેવપ્રસાદ સ્વામી વગેરે સંતો તથા મુખ્ય અતિથી રૂપે કેન્દ્ર સરકારના માનનીય કેબીનેટ મંત્રી નીતિન ગડકરીજી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીજીએ સ્વામિનારાયણ સંપ્રદાયની વિભિન્ન ૪૫ ઉપરાંત સંસ્થાઓ દ્વારા આચાર્ય તથા સંતોની પ્રેરણાથી કોરોના કાળમાં ચાલુ…

Read More