હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા     લાખણી તાલુકામાં લાલપુર ગામે ચાલતી ગૌશાળા માં સ્વ .ઠાકોર બળવંતજી વશાજી રહે.લાલપુર તાલુકો લાખણી જેમનાં મરણ પ્રસગે રૂપિયા 21000/- ગૌ માતા ને ઘાસ ચારા માટે દાન આપેલ છે. હસ્તે ઠાકોર ઉમેદજી તથા ચંદુજી તથા પરબતજી બળવંજી તથા સમસ્ત પરિવાર દાન આપેલ તે બદલ ગૌ શાળા તથા ધમૅ પ્રેમીઓ તરફ થી ધન્યવાદ દાતા શ્રીને, મરણ પામેલા સ્વ.બળવંતજી ના આત્માને ભગવાન સ્વર્ગમાં વાશ આપે એવી ચૌહાણ પરિવાર તરફ થી પ્રાર્થના સહ ભાવભીની શ્રદ્ધાંજલિ. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

સરહદી સુઈગામ તાલુકાના નેસડા (ગો.) ગામે કોરોના વાયરસ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, સુઈગામ     કોરોના વાયરસ મહામારીને રોકવા વેક્સિનના ડોઝ માટે અગાઉ પણ સરકાર ને રજુઆતો કરવામાં આવેલ છે. કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા વેક્સિનનો બીજો ડોઝ આજે સુઈગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લીબાળા ના આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કર દ્વારા નેસડા (ગોલપ) ગામે પ્રાથમિક શાળામાં કોરોના વાયરસ સંક્રમણ વધતુ અટકાવવા વેક્સિનનો બીજો ડોઝ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. નિવૃત BSF જવાન ગણેશજી લખમણજીએ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો અને વેક્સિન લેવાથી કોઈ પણ આડ અસર થતી નથી, માટે તમામને રસી લેવા અનુરોધ કર્યો હતો. આ કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણ મહામારીને અટકાવવા…

Read More

સુઈગામ તાલુકાના કાણોઠી ગામને સેનેટરાઈઝ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુઈગામ      વૈશ્વિક કોરોના વાયરસ સંક્રમણ મહામારીએ માજા મૂકતાં સરહદી સુઈગામ તાલુકા પંથકના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે કોરોના વાયરસ સંક્રમણ મહામારી ને અટકાવવા સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલ બેન આંબલિયાની સુચનાથી સરહદી તાલુકાના કાણોઠી ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હરેશ ભાઈ સોલંકી ના અને સરપંચ જોષી ગંગારામ ભાઈ હેમજી દ્વારા 400 લિટર પાણીમાં સોડિયમ હાઈપોક્લોરાઇડ દવાનુ મિશ્રણ કરી અને કાણોઠીને ગામને કોરોના મહામારીમાંથી સુરક્ષિત રાખવા ગામના તમામ મહોલ્લા, શેરીઓ, રામજી મંદિર તેમજ જાહેર સ્થળ કાણોઠી ગામના દેવપુરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, વૃદ્ધાશ્રમ,શિવજી…

Read More

આગામી વર્ષાઋતુ-૨૦૨૧ની પૂર્વ તૈયારી અંગે ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, નડિયાદ  ખેડા જિલ્‍લામાં આગામી માસમાં ચોમાસાની શરૂઆત થનાર હોઇ પૂર, વાવાઝોડા જેવી પરિસ્‍થિતિમાં સાવચેતીના પગલા લેવા ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી, નડિયાદ ખાતે મીટિંગ યોજાઇ હતી. કલેકટરએ સંભવિત પૂર/વાવાઝોડાની પરિસ્‍થિતિમાં તાત્‍કાલિક સંપર્ક કરી શકાય તે માટે મામલતદારો, ગામના સરપંચ, તલાટીઓ તેમના ગામના આગેવાનોના ટેલિફોન નંબર અદ્યતન કરવા જણાવ્‍યું હતું. આ ઉપરાંત કાંસની સફાઇ કરવી, બિન જરૂરી વૃક્ષો કાપવા, માર્ગો અને પુલોનું જરૂરી રિપેરીંગ કામ કરાવવા તેમજ ડીઝાસ્‍ટર પ્‍લાન અપડેટ કરવા જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.  જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલએ જણાવ્‍યું હતું કે, જિલ્‍લામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓએ પોતાની…

Read More

બજરંગ સેનામાં ધર્મ રક્ષાના જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે કરાઈ વરણી

હિન્દ ન્યૂઝ, થરાદ    “ગર્વ સે કહો હમ હિન્દુ હૈ” ના નારાઓનું ગૂંજન કરતું સંગઠન બજરંગ સેનામાં ભુરીયા ગામના યુવકની વરણી કરવામાં આવી હતી. બજરંગ સેનામાં થરાદ તાલુકાના ભુરીયા ગામના વતની અને શાસ્ત્રીજી એવા ઈન્દ્રકુમાર દવેની ધર્મ રક્ષા તરીકે બનાસકાંઠા જીલ્લા ઉપાધ્યક્ષ તરીકેનો હોદ્દો આપ્યો હતો, જોકે સેવા કાર્ય કરતા ઈન્દ્રકુમાર દવેને સંગઠનમાં નવિન હોદ્દો મળતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર : અતુલ ત્રિવેદી, થરાદ

Read More

પત્રકારને માર મારનાર પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ લાલપુર પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું

હિન્દ ન્યૂઝ, લાલપુર      જામનગર જિલ્લાના લાલપુર ના પીપર પાટીયા પાસે 5000રૂપીયા ની અજાણીયા શખ્સ દ્વારા પોતાને પોલીસ બતાવીને લાલપુર ટુડે ન્યુઝ ના તંત્રી દિનેશ ભાઈ ચારણ પાસે માંગ કરી. વાહન અટકાવી વાહન ના દસ્તાવેજ માંગી રૂપિયા 5000 હજારની માંગણી કરાઇ હતી. રૂપિયા આપવાનો ઇનકાર કરતાં અને પોતે પત્રકાર છે એવી ઓળખ આપતાં દિનેશ ભાઈ ચારણને અજાણ્યા વ્યક્તિએ બેફામ ગાળો બોલી અને લાતુ પાટુ નો માર માર્યો, તેમજ એમનું વાહન લઈ જવાની ધમકી આપનાર સામે ફરિયાદ. દિનેશભાઈ ચારણે લાલપુર પ્રાંત માહિતી અધિકારીને અને જામનગર કલેકટર તથા જામનગર એસ.પી. ને લેખિતમાં…

Read More