દિયોદર ભારત વિકાસ પરિષદ એ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે કોવીડ મેડિકલ કીટ નું વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર સમગ્ર રાજ્યમાં કોરોના કહેર યથાવત છે, ત્યારે કોરોના ની બીજી ઘાતક લહેર થી હાહાકાર મચ્યો છે. ત્યારે દિયોદર મા રેફરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા કોરોના ના ગંભીર દર્દીઓ માટે આરોગ્ય કીટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 16 જેટલી મેડિકલ કીટ નું દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા વિતરણ કરવામાં આવી છે. મહત્વનું છે કે દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા કોરોના ના દર્દીઓ માટે ૧૬ આરોગ્ય કીટ આપવામાં આવી હતી, સાથે ભારત વિકાસ પરિષદ સેવાકીય સંસ્થાને તરફથી 200 જેટલી કીટ સાંજ સુધીમાં આપવાનું…

Read More

નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ તથા જિલ્લા મહામંત્રી એ કોવિડ હોસ્પીટલ મા જાતે ઉભા રહી લોકો ની સમસ્યાઓના નિવારણ તથા માહિતગાર કરે છે

હિન્દ ન્યૂઝ, નર્મદા      ભારતીય જનતા પાર્ટી તરફ થી ચાલી રહેલ કોવિડ-19 હેલ્પલાઇન સેવામાં નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી નિલભાઈ રાવ એ કોવિડ હોસ્પીટલ મા જાતે ઉભા રહી લોકો ની સમસ્યાઓના નિવારણ તથા માહિતગાર કરે છે.  દર્દીઓ ને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઓ એ પાણી ની બોટલો આપી અને દર્દીઓના પરીવારજનો ને બપોર તથા સાંજનું જમવાનું આપે છે અને પોતાનો જીવ ની ફિકર રાખ્યા વગર પોતે દર્દી ને સેવા આપે છે. ભાજપ ના કાર્યકર્તા પ્રેમભાઈ વસાવા કે જેઓ પોતે દર્દી ઓની વચ્ચે રહી ને…

Read More

સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા પોતાના ખર્ચે ઓક્સિજન ના 100 જેટલા બાટલાઓ મંગાવી ને લોકોની સેવા માં ખડેપગે  

હિન્દ ન્યૂઝ, વેરાવળ     સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા હાલ કોરોના વાયરસ ની બીજી લહેર અતિ તીવ્રતા થી ચાલી રહેલ છે, જેનાથી દરરોજ બહોળી સંખ્યામાં લોકો કોરોના થી સંક્રમિત થાય છે, ત્યારે કોરોના થી સંક્રમિત દર્દીઓ ને ઓક્સિજન ની જરૂરિયાત હોય તેવા લોકો ઓક્સિજન ના બાટલા માટે ભટકી રહિયા છે, તેઓને સમયસર ઓક્સિજન ન મળવા થી મુત્યુ ના બનાવો બને છે, જેથી ધારાસભ્ય દ્વારા કુદરતી ન્યાય અને માનવતા ના ધોરણે તેઓ પોતાના ખર્ચે ઓક્સિજન ના 100 જેટલા બાટલાઓ મંગાવી ને લોકો પર સંપૂર્ણ ભરોસો છે,  કોઈપણ જાતની…

Read More

માંગરોળ શિફા હોસ્પિટલની કોરોના કાળમાં મહત્વની કામગીરી, 47 દર્દીઓ કોરોના ને માત આપી સ્વસ્થ થયા

હિન્દ ન્યૂઝ, માંગરોળ  જૂનાગઢ જિલ્લાના માંગરોળ ની શિફા હોસ્પિટલમાં કોરોના દર્દીઓને નાત જાત ના ભેદભાવ વિના સારવાર આપવામાં આવી રહી છે. જેમાં આ બીજા વેવમાં કુલ 47 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ બન્યા છે. આજ રોજ વધુ 8 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી. શિફા હોસ્પિટલમાં ડો સોહીન થઈમ, ડો.શમાં સહિત શિફા હોસ્પિટલ નો નર્સિંગ સ્ટાફ અને ટ્રસ્ટીઓ મોલવી ઈકબાલ બેરા સહિત સેવા આપી રહયા છે. આ સાથે શિફા હોસ્પિટલમાં માંગરોળ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનો પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા અને બયતુલમાલ પ્રમુખ હનીફભાઈ પટેલ ની આગેવાની…

Read More

વેરાવળ માં મુસ્લિમ સમાજનું પ્રથમ કોવીડ સેન્ટર ખોલવામાં આવેલ

હિન્દ ન્યૂઝ ,વેરાવળ વેરાવળ ખાતે તુર્ક સમાજ માં સમસ્ત તુર્ક સમાજ અને એફ.એમ.ગ્રુપ ના પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના દ્રારા આયોજીત કોવીડ આઈસોલેસન સેન્ટર ગરિબ લોકો માટે ખુલ્લો મુકવામાં આવેલ, જેમાં જીલ્લા ના પુર્વ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર અને નગરપતિ પિયુષભાઈ ફોફંડી ઉપસ્થિત રહેલા હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે અને આ સુવિધા બેડ વધારવા આવશે, આવી પરિસ્થિતિ માં જયારે લોકો મોટી મોટી હોસ્પિટલ માં દર્દીઓ ને કોઈ હાથ પકડવા તૈયાર નથી ત્યારે લોકો માટે મસિહા તરીકે હાજી ફારૂકભાઈ મૌલાના અને પટેલ જાવીદ તાજવાણીએ સમ્રગ વેરાવળ માં મુસ્લિમ સમાજનું પ્રથમ કોવીડ સેન્ટર…

Read More