બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ભણસાલી ટ્રસ્ટ દ્વારા 5 ઓક્સિજન મશીન આપવામાં આવ્યાં

  હિન્દ ન્યૂઝ, સુઈગામ      સરહદી સુઈગામ તાલુકામાં કોરોના વાયરસ સંક્રમણ મહામારી ચાલી રહી છે ત્યારે સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલ બેન આંબલિયા ના જણાવ્યા મુજબ સુઈગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સરહદી સુઈગામ પંથકની તમામ પ્રજાને કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણમાં આવેલા દર્દીઓ ને તાત્કાલિક સારવાર મળે, તે માટે 9-ઓક્સિજન બેડ માટે ઓક્સિજન લાઈન કાર્યરત છે અને આજે ભણસાલી ટ્રસ્ટ, રાધનપુર તરફથી સુઈગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સુઈગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલ બેન આંબલિયા ને 5 ઓક્સિજન મશીન ભણસાલી ટ્રસ્ટ, રાધનપુર તરફથી આપવામાં આવ્યાં છે. ત્યારે આવી કપરી મહામારીમાં 5…

Read More

દિયોદર ના વખા ગામે માલિકીની 10 ગાયો નું મૃત્યુએ, રંડાના પાન ખાવાથી ગાયો ને મેણો ચડવાથી મોત

હિન્દ ન્યૂઝ, દિયોદર      કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના વખા ગામે ગત રોજ લ મુકેશભાઈ ભરવાડ ની 100 જેટલી ગાયો એરંડા ના ખેતરમાં ચારણ કર્યું હતું. જેમાં ગાયો ને અચાનક મેણો ચડતા ગાયો ની સ્થિતિ ગંભીર બની હતી. ત્યારે ગામલોકો ને ગાયો બીમાર પડી હોવાની જાણ થતાં ઘટનાસ્થળે ગૌ પ્રેમી દોડી આવ્યા હતા. નવા ગામે આવેલ મનોરમાં ગૌ હોસ્પિટલ ના ડોકડરો તેમજ દિયોદર પાંજરાપોળ ના ડોકટરો ઘટના સ્થળે દોડી આવી ગાયો ને સારવાર આપી હતી. પણ ગાયોને ઘાસના ઝેર ની ગંભીર અસર ને લીધે કેટલીક ગાયો બચી ગઈ હતી…

Read More

બનાસકાંઠા એસપી એ આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં આવેલા જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખાતે મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર     કોરોના કાળમાં બનાસકાંઠા એસપી એ આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં આવેલા જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખાતે મુલાકાત લીધી હતી. જેમાં દિયોદર જન સુવિધા કોવીડ કેર સેન્ટરના કોવીડ દર્દીઓ ની જાત મુલાકાત, લઈ સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લા એસપી ની કોવીડ કેર સેન્ટર ની મુલાકાત દરમિયાન દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારા સભ્ય અનિલ ભાઈ માળી સાથે કોવીડ કેર સેન્ટર ની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી. જેમાં બનાસકાંઠા એસપી લીધેલી કોવીડ કેર સેન્ટર ની વ્યવસ્થા ની મુલાકાત દરમિયાન વિઝીટ બુકમાં નોંધ કરી…

Read More

કોરોના મહામારીમાં માંગરોળ સહારા હોસ્પિટલની સેવાને સલામ

હિન્દ ન્યૂઝ, માંગરોળ     દેશભરમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે અને ઘણાં ઓછા સમયમાં સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે. આવા સમયે હોસ્પિટલો, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી લોકો જરૂરિયાતમંદો ની સેવા કરવામાં રાત-દિવસ એક કરી રહ્યા છે. એ જ કળીમાં માંગરોળમાં ઈમદાદે મરીઝ કમિટી સંચાલિત સહારા હોસ્પિટલ પણ અવીરત દર્દીઓની સેવામાં છે. હોસ્પિટલ મેનેજમેન્ટે કોઈ પણ પ્રકારનો ચાર્જમાં વધારો કર્યા વિના લોકોને સતત સેવા આપીને માનવતા મહેકાવી છે. કપરા કાળમાં તકસાધુ આફતને અવસર સમજી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારના ઈમરજન્સી ચાર્જ લીધા વિના મોડી…

Read More