સુત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રને જી.એચ.સી.એલ. કંપની દ્વારા રૂા. ૫૦ લાખનું ઓક્સજન પ્લાન્ટ માટે અનુદાન

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના ને નાથવા સંવેદનશીલતા અને પ્રતિબધ્ધતા સાથે પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ, કંપનીઓ હાલની સ્થિતિને પહોંચી વળવા મદદરૂપ થવા સેવાયજ્ઞમાં જોડાવવા આગળ આવી રહી છે. ત્યારે સુત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રને જી.એચ.સી.એલ. કંપની દ્વારા રૂા. ૫૦ લાખનું ઓક્સીજન પ્લાન્ટ માટે અનુદાન કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગના દેખરેખ હેઠળ આ પ્લાન્ટની કામગીરી કરવામાં આવશે. હાલ સુત્રાપાડા સી.એચ.સી. માં ૧૫ બેડ ઓક્સીજન સાથેની સુવિધા છે. આ પ્લાન્ટના મદદથી બેડની સુવિધામાં વધારો…

Read More

ગીર-સોમનાથ જિલ્લાના કોવીડ હોસ્પિટલની અધિકારીઓ દ્વારા ચકાસણી

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણમાં વધારો થયો છે. આ સંક્રમણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોવીડ-૧૯ કારણે વધતા કેસોના કારણે જિલ્લામાં ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલો કાર્યરત થઇ રહ્યા છે. સરકારી તથા ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ-અક્સમાતના બનાવો નિવારી શકાય તે માટે ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એસ.ભાયા, ડી.સી.એ.એમ. ઓફીસર ડો.જીતેન્દ્ર બામરોટીયા, ફાયર વિભાગના અધિકારી જતીન મહેતા અને ઇલેક્ટીક વિભાગના અધિકારી વાય.પી.ઝાલાની નિમણુંક કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના તમામ ખાનગી અને સરકારી કોવીડ હોસ્પિટલની મુલાકાત લઇ…

Read More

નાના બાળકી નું તેના વાલી સાથે મિલન કરાવતી ચોટીલા પોલીસ

હિન્દ ન્યૂઝ, ચોટીલા        મ્હે. પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા તથા નાયબ પોલીસ અધિક્ષક સી. પી. મુંધવા નાઓ એ સૂચન આપેલ કે હાલ માં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલતી હોય જે અનવયે પોલીસ ને પબ્લિકના મિત્રો થાય ને રહેવું તેમજ હાલ ની પરિસ્થિતિ અનુસાર જેટલી થય શકે એટલા માણસોની મદદ કરવી જે અન્વયે પો. ઈન્સ. એસ એન ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તેમજ પો. સબ. ઈન્સ. એમ. કે. ગોસાઈ સા. ની સાથે ચોટીલા પોલીસ સ્ટાફના માણસો પો. કોન્સ. પો કોન્સ. શેખાભાઈ તથા એ. એસ. આઈ એસ. એમ. ઓડેદરા વગેરે ચોટીલા…

Read More

મુખ્યમંત્રી ને સંબોધિત બહુજન આર્મી દ્વારા કચ્છ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવાયુ

હિન્દ ન્યૂઝ, કચ્છ    રેમડેસિવિર ઈન્જેક્શન સંપુર્ણ પણે ફ્રી કરવામા આવે સાથે પ્રાઈવેટ હોસ્પિટલો મા કોવિડ ના દર્દીઓ પાસેથી મન ફાવે તેવા રૂપિયા લેવામા આવે છે. મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ અથવા મા આયુષ્માન કાર્ડને મર્જ કરી પ્રાઈવેટ હોસ્પિટલો માં કોવીડ દર્દીઓને ફ્રી ટ્રીટમેન્ટ કરવામા આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવાયુ. લખન ધુવા સંસ્થાપક બહુજન આર્મી આરિફભાઈ લુહાર પ્રભારી બહુજન આર્મી, ભાવેશભાઈ બડિયા ખજાનચી બહુજન આર્મી, નવિનભાઈ મહેશ્વરી મિડિયા કનવિનર બહુજન આર્મી, કપિલભાઈ ગરવા બહુજન આર્મી સાથે રહ્યા હતા. રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Read More