હિન્દ ન્યૂઝ, કચ્છ
રેમડેસિવિર ઈન્જેક્શન સંપુર્ણ પણે ફ્રી કરવામા આવે સાથે પ્રાઈવેટ હોસ્પિટલો મા કોવિડ ના દર્દીઓ પાસેથી મન ફાવે તેવા રૂપિયા લેવામા આવે છે. મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ અથવા મા આયુષ્માન કાર્ડને મર્જ કરી પ્રાઈવેટ હોસ્પિટલો માં કોવીડ દર્દીઓને ફ્રી ટ્રીટમેન્ટ કરવામા આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવાયુ. લખન ધુવા સંસ્થાપક બહુજન આર્મી આરિફભાઈ લુહાર પ્રભારી બહુજન આર્મી, ભાવેશભાઈ બડિયા ખજાનચી બહુજન આર્મી, નવિનભાઈ મહેશ્વરી મિડિયા કનવિનર બહુજન આર્મી, કપિલભાઈ ગરવા બહુજન આર્મી સાથે રહ્યા હતા.
રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ