વિરમગામમાં નવસર્જન ટ્રસ્ટ, જનવિકાસ દ્વારા સફાઈ કામદારોના આરોગ્ય ચકાસણી માટે મેડિકલ કીટ આપી

હિન્દ ન્યૂઝ, વિરમગામ   વિરમગામમાં શહેરી / ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ – ૧૯ ની મહામારી વધુ જોવા મળી છે. જેને ધ્યાને લઈને નવસર્જન ટ્રસ્ટ અને જનવિકાસ દ્વારા વિરમગામના ઠક્કર બાપા વિસ્તારમાં રહેતા સફાઈ કામદારોના આરોગ્યની ચિંતા કરીને મેડિકલ કીટ આપવામાં આવી. વિરમગામ શહેરને સ્વચ્છ રાખનાર સાચા કોરોના વોરિયર સફાઈ કામદારોની આરોગ્યની ચિંતા કરીને મેડિકલ કીટ આપીને જે બીમાર હોય તેને પ્રાથમિક મદદરૂપ થાય. તેમનું ઓક્સિજન, તાપમાન માપી શકીએ તેમજ નાશનું મશીન, પેરાસીટોમોલ દવા, કોવિડ – ૧૯ વિશે પ્રાથમિક સમજની નાની પુસ્તિકા, સેનેટાઈઝર, ફુગ્ગા, પોસ્ટરો આપીને કિરીટ રાઠોડ (સામાજિક કાર્યકર), વિનોદ બકરોચિયા,…

Read More

બનાસકાંઠા માં પાલનપુર ખાતે માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલનપુર ની  મુલાકાત લેતા કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, પાલનપુર આજ રોજ મુખ્યમંત્રીએ પાલનપુર ની મુલાકાત મા શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાના દિવસે ને દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ની ભયાનક સ્થિતિ ને ધ્યાન માં રાખી બેઠક મા ચર્ચા માં કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ , સારવારની સુવિધાઓ આરોગ્ય સ્ટાફ, રસીકરણની સ્થિતિ આયોજન સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા પૂરી કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.     મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં ‘મારું ગામ કોરોનામુકત ગામ ‘ અભિયાનને વેગ મળે તે માટે વહીવટી તંત્ર અને ગામલોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી…

Read More

અરબી સમુદ્ર થી કચ્છ તરફ ફંટાઈ રહેલા તૌકેત ચક્રવાત સામે પશ્ચિમ કચ્છ વહીવટી તંત્ર ને એલર્ટ કરાયું 

હિન્દ ન્યૂઝ, અભડાસા (કચ્છ)     અરબી સમુદ્ર થી કચ્છ તરફ ફંટાઈ રહેલા તૌકેત વાવાઝોડા સામે સતર્ક રહેવા પશ્ચિમ કચ્છ વહીવટી તંત્ર દ્વારા તાકીદ ના પગલા લેવા એલર્ટ થયું હતું. પ્રધ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય,૦૧-અબડાસા) એ આજરોજ અરબી સમુદ્રમાં કચ્છ તરફ આગળ વધી રહેલા સંભવિત તૌકેત ચક્રવાતની કુદરતી આફત સામે દરેક પરિસ્થિતિમાં પહોંચી વળવા અને સજ્જ રહેવા મામલતદાર કચેરી અબડાસા મધ્યે પોલીસવિભાગ , પાણી પુરવઠા, વિજ વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના વહીવટીતંત્ર સાથે માન.કલેકટર-કચ્છ શ્રીમતિ પ્રવિણા ડી. કે.નાં અઘ્યક્ષસ્થાને યોજાયેલી વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત રહીને દરેક વિભાગના અધિકારીઓને સંકલનમાં રહીને લોકોને મુશ્કેલી ન પડે…

Read More

સાણંદ જી.આઇ.ડી.સી.પો.સ્ટે વિસ્તારમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂના રૂ. ૧,૯૩,૯૮૦/- ના ક્વોલીટી કેસ કરતી સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ

હિન્દ ન્યૂઝ, સાણંદ મહે.પોલીસ મહાનીરીક્ષક વિ.ચંદ્રશેખર તથા મહે.પોલીસ અધીક્ષક વિરેન્દ્રવસિંહ યાદિ તથા મે.ના.પો.અવધ.કે.ટી.કામરીયા સાણંદ વિભાગ સાણંદ નાઓની સુચના અનુસાર પો.ઈન્સ.ડી.જે.વાઘેલા નાઓ દ્રારા પ્રોહહ નેસ્ત નાબુત કરવા અંગેની સુચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ અધીક્ષક કે.ટી.કામરીયા સાણંદ વિભાગ સાણંદ નાઓના માગગદશગન આધારે પો.ઇન્સ ડી.જે.વાઘેલા સાણંદ જી.આઇ.ડી.સી પો.સ્ટેનાઓ એ પો.સ્ટેના માણસોને પ્રોહી અંગેની બાતમી હકીકત મેળવી. વધુમાં વધુ રેઇડ કરી સુચનાઓ આપેલ જે અનુસંધાને અહકો હરદિપસિહ લાલુભા બ.નં.૮૪૦ નાઓએ બાતમી હકીકત આધારે પો.ઇન્સ ડી.જે.વાઘેલા તથા સ્ટાફના માણસો સાથે સદર બાતમી હકીકત આધારે સાણંદ વિરમગામ હાઇવે રોડ ઉપર માનસી કંપની તેમજ છારોડી વચ્ચે હાઇવે…

Read More

વાંકાનેરના સરતાનપરમાં વેપારી પાસે ખરાબાનું ભાડુ માંગી મારામારી

આઠ શખ્સોએ વેપારી ઉપર હુમલો કરી ઓફિસમાં તોડફોડ કરીને આંતક મચાવ્યો હિન્દ ન્યૂઝ, વાંકાનેર    વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનનો ઉપયોગ કરવા મામલે એ જગ્યાનું ભાડું માંગતા ડખ્ખો થયો હતો અને ઉશ્કેરાયેલા આઠ શખ્સોના ટોળાએ હાર્ડવેરની દુકાનમાં મારમારી અને તોડફોડ કરીને ધમાલ મચાવી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.     બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનીષભાઇ નરશીભાઇ ભોજાણી (ઉ.વ ૩૫, ધંધો- વેપાર રહે- રવાપર રોડ ચીત્રકુટ-૨ હનુમાન મંદિરની બાજુમાં , રામબંધન એપાર્ટમેન્ટ બ્લોક નં૧૦૧, મોરબી) એ આરોપીઓ…

Read More