ડભોઇ નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ શાહના માર્ગદર્શન હેઠળ “મધર મીરેકલ ટ્રસ્ટના સહયોગથી ૭૦ જેટલા જરૂરતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ”

હિન્દ ન્યૂઝ, ડભોઇ      હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે અને આંશિક લોકડાઉનને પગલે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં ડભોઇ નગરમાં પણ છેલ્લા કેટલાય દિવસોથી સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં છે. જેના પરિણામે રોજેરોજ મજૂરીકામ કરી પોતાનો જીવન નિર્વાહ કરતા જરૂરતમંદ પરિવારોને જીવનનિર્વાહ કરવાનું હાલમાં કઠીન બની રહયુ છે ત્યારે ” માનવ સેવા પરમ ધર્મ ” ઉક્તિ ને ધ્યાનમાં રાખી ડભોઇ નગરમાં ડભોઇ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને યુવા ભાજપા અગ્રણી વિશાલ શાહના માર્ગદર્શન હેઠળ મધર મિરેકલ ટ્રસ્ટના સહયોગ થી નગરના ૭૦ જેટલા જરૂરતમંદ પરિવારોને આજરોજ અનાજની કીટનું વિતરણ કરવામાં…

Read More

ડભોઈ – સાઠોદ પાસેથી દારૂની બોટલ નં ૪૮૦ ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી ટીમ

હિન્દ ન્યૂઝ, ડભોઈ        આજરોજ ડભોઇ નજીકના સાઠોદ ગામ પાસે વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમે ચેકિંગ સઘન બનાવાયું હતું અને બાતમી મળી હતી કે ડભોઈ સાઠોદ રોડ ઉપરથી એક બોલેરો પીકપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ જવામાં આવી રહ્યો છે. જેથી આ બાતમી મુજબની ગાડી આવી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસના જવાનો દ્વારા બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી અને ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.     હાલમાં પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા તથા સુધીરકુમાર દેસાઈ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓએ દારૂ/જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને…

Read More

બંગાળમાં ભાજપ ના કાર્યકરો ની હત્યાના વિરોધમાં દેવભૂમિ દ્વારકા ભાજપના ધરણા

હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા       બંગાળમાં ચૂંટણી પરીણામો બાદ ફાટી નીકળેલી હિંસા મા ભાજપના કાર્યકરો ની હત્યા ને ભાજપના કાર્યાલયો મા તોડફોડ કરવામાં આવતા આ ઘટના ને સખ્ત શબ્દોમાં વખોડી ને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અને ખંભાળિયા શહેર અને તાલુકા ભાજપ દ્વારા એસ.ટી.બસ સ્ટેન્ડ સામે ધરણા યોજવામાં આવ્યા. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, જિલ્લા પંચાયત ના વી.ડી.મોરી પી.એસ જાડેજા, જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા, યુવરાજસિંહ વાઢેર, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર, શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણજારીયા, ગોવિંદભાઇ કનારા, સંજયભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, જીજ્ઞેશભાઈ…

Read More

ખેડા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ નડિયાદ માં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો

હિન્દ ન્યૂઝ, નડિયાદ     ખેડા જિલ્લામા કોરોના ફાટી નીકળ્યો છે ત્યારે સરકારીથી લઇને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહી છે ત્યારે નડિયાદની ત્રણેય કોરોના સારવાર આપતી સંસ્થા એન.ડી.દેસાઇ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજમાં ઓક્સિજન પ્લાન્ટ નખાઇ રહ્યા છે. જે દર્દીઓ માટે જીવનદાન સમાન છે. ત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં આજે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે. નડીયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરાઇ છે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલીક વપરાશમાં લઇ શકાય તેવા ઓક્સિજન પ્લાન્ટનુ ઇસ્ટોલેશન પુરૂ પાડવામાં આવશે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પડી રહેલ ઘટને પુરી કરવા અમેરિકાથી આવેલ…

Read More

પથ વિજય ભગવાન ચેરીબલ ટ્રસ્ટ સુરત દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે આર્યું વૈદિક ઉકળાનું અને દવાઓનું વિતરણ કરાયું

હિન્દ ન્યૂઝ, દિયોદર      દિયોદર ખાતે જૈન સમાજ ની વાડી ખાતે પથ વિજય ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત દ્વારા વજુ દાદા હસ્તે કોરોના ની મહા મારી વચ્ચે દર્દીઓ અને દિયોદર ના લોકોને આર્યું વૈદિક ઉકાળા નું સાથે આર્યું વૈદિક ટેબલેટ, પાવડર, ઇમ્યુનિટી વધારવા માટે ની ટેબલેટ દર્દીઓ અને લોકોને આપી હતી. આ પ્રસંગે દિયોદર ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારા સભ્ય અઅનિલ ભાઈ માળી, બીકે જોશી, જિલ્લા પંચાયતના શિક્ષણ ચેરમેન નરસિંહ ભાઈ દેસાઈ ને આર્યું વૈદિક ટેબલેટ, ઉકળા, દવાઓ આપી હતી. દિયોદર જૈન સમાજ અગ્રણીઓ સુરેશભાઈ શાહ, જેબી દોષી,…

Read More

દિયોદર તાલુકા ની દૂધ મંડળીઓ ને સાવચેતી ના ભાગરૂપે સેનેટાઇઝર કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર      દિયોદર સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની બીજી લહેર ચાલુ છે જેમાં બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ સાવચેતી ના ભાગરૂપે દરેક દૂધ મંડળી ઓ પર સેનેટાઇઝર કરવા સૂચના આપવામાં આવતા દિયોદર વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ ની સૂચના મુજબ ગોલવી, લુદરા નવાવાસ, (લુદ્રા) ધનકવાડા, ગાંગોલ, સરદારપુરા (જુના), નવા(દિ), રૈયા,વગેરે દૂધ મંડળી ઓ ને સેનેટાઇઝર કરવામાં આવી હતી જેમાં દૂધ ભરાવવા આવતા દૂધ ગ્રાહકો ને સોસીયલ ડિસ્ટન અને માસ્ક ફરજીયાત પહેરવા અનુરોધ કર્યો હતો એક બાજુ કોરોના વાઈરસ ની અસર વચ્ચે સાવચેતી…

Read More

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકા ના ચાદરવા ગામે 24 ગાયોના મૃત્યુ

હિન્દ ન્યૂઝ, વાવ      વાવ તાલુકાના ચાંદરવા ગામના માલધારી રામજીભાઈ રબારીની 24 ગાયોના અચાનક મૃત્યુ થતાં માલધારીના પરિવાર ઉપર આભ તુટી પડ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાઇ હતી. વાવ તાલુકાના ચાંદરવા ગામના માલધારી સમાજ અને તમામ સમાજ(સમગ્ર ગ્રામજનો) સાથે હળીમળી ને રહેતા એવા રામજી ભાઈ રબારી પોતાની ગાયોનુ ધણ ચારાવવા ચાંદરવા ગામની સીમમાં ગયા હતા. 34 ગાયોને ખોરાકમાં ઝેરની અસર થઈ હતી અને આ કરુણ ઘટના બની હતી તેના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ચાંદરવા ગ્રામ પંચાયત ના ડે. સરપંચ રામસેંગજી રાજપૂત અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વાવથી વેટેરનરી…

Read More