પથ વિજય ભગવાન ચેરીબલ ટ્રસ્ટ સુરત દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે આર્યું વૈદિક ઉકળાનું અને દવાઓનું વિતરણ કરાયું

હિન્દ ન્યૂઝ, દિયોદર

     દિયોદર ખાતે જૈન સમાજ ની વાડી ખાતે પથ વિજય ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત દ્વારા વજુ દાદા હસ્તે કોરોના ની મહા મારી વચ્ચે દર્દીઓ અને દિયોદર ના લોકોને આર્યું વૈદિક ઉકાળા નું સાથે આર્યું વૈદિક ટેબલેટ, પાવડર, ઇમ્યુનિટી વધારવા માટે ની ટેબલેટ દર્દીઓ અને લોકોને આપી હતી. આ પ્રસંગે દિયોદર ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારા સભ્ય અઅનિલ ભાઈ માળી, બીકે જોશી, જિલ્લા પંચાયતના શિક્ષણ ચેરમેન નરસિંહ ભાઈ દેસાઈ ને આર્યું વૈદિક ટેબલેટ, ઉકળા, દવાઓ આપી હતી. દિયોદર જૈન સમાજ અગ્રણીઓ સુરેશભાઈ શાહ, જેબી દોષી, ભારત વિકાસ પરિષદ પૂર્વ પ્રમુખ પ્રદિપ શાહ, ઉપસ્થિતિમાં ઉકળાનું અને આર્યું વૈદિક ટેબલેટ સિરિપ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment