હિન્દ ન્યૂઝ, ખેડા સરકારી સેવામાં ફરજ બજાવતા દરેક અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃતીનો સમય પણ ફિકસ હોય છે. ખેડા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ તા.૩૧મી મે ૨૦૨૧ના રોજ વયનિવૃત થનાર હોઇ આજે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓશ્રીને મોમેન્ટો આપી તેમજ શાલ ઓઢાડીને તેઓનું બહુમાન સિવિલ સર્જન ર્ડા. તૂપ્તિબેન શાહ, ર્ડા. મનીષ જાડાવાલા અને આરએમઓ ર્ડા. નાસર દ્વારા સમગ્ર સિવિલ સ્ટાફ તરફથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ર્ડો. શ્રી તૂપ્તિબેન શાહ દ્વારા કલેકટરને તેઓનું વયનિવૃતિ જીવન સુખમય રહે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી. બહુમાનનો પ્રત્યુત્તર પાઠવતા કલેકટરએ સિવિલ સર્જન ર્ડો. તૂપ્તિબેન…
Read MoreDay: May 30, 2021
વિરમગામ હાસલપુર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ
હિન્દ ન્યૂઝ, વિરમગામ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતી મોરચા ના પ્રદેશ અધ્યક્ષ પદયુમન વાજા ની સૂચના અનુસાર સેવા હી સંગઠન ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લો અનુસૂચિત જાતિ મોરચો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થયા નિમિત્તે આજ રોજ વોર્ડ નંબર-૯ ના હાશલપુર ગામે ભરવાડ સમાજ ઠાકોર સમાજ, દલીત સમાજ સેનેટાયઝર અને માસ્ક નું વિતરણ પૂર્વ સરપંચ માધુભાઈ પરમાર, ઘનશ્યામભાઈ પટેલ, અરજણભાઈ ભરવાડ, અજીતભાઈ ઠાકોર ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું અને વારંવાર હાથ ધોવા, માસ્ક ફરજિયાત પેહરવું, બને ત્યાં સુધી ઘરે થી કામ વગર…
Read Moreદિયોદર ના સોની ગામે પરાગ પ્રજાપતિ નામનો બોગસ તબીસ લોકો ના આરોગ્ય સાથે કરી રહ્યો છે ચેડાં…!
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગામડાઓમાં બોગસ તબીબોની ગામડે ગામડે હડકીઓ છે.તો આરોગ્ય વિભાગ કેમ ચૂપ છે. તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ત્રણ ચાર મહિના પહેલા પણ બોગસ તબીબોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે દિયોદરના સોની ગામે ગામ વચ્ચોવચ પરાગ પ્રજાપતિ નામ નો એક બોગસ તબીબ એક ભાડાની દુકાન માં જન સેવા એ પ્રભુ સેવા નામ નું બોડ મારી પોતાનું દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદરના સોની ગામે બાપ બેટો જાણે ભેઠી ખોલી…
Read Moreભાવનગરના સિહોર અને પાલિતાણા ખાતે તાઉ’ તે વાવાઝોડાને પગલે થયેલ નુકસાન તથા પુનઃસ્થાપનની સર્વગ્રાહી સમીક્ષા કરતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
હિન્દ ન્યૂઝ, ભાવનગર શિક્ષણ મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી એ સિહોર અને પાલીતાણા પ્રાંત કચેરી ખાતે જિલ્લામાં તાઉ’ તે વાવાઝોડાને કારણે થયેલ નુકસાન તથા પુનઃસ્થાપન અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા તાઉ’ તે વાવાઝોડા વખતે રાજ્ય સરકારની અગાઉથી સતર્કતા તથા વાવાઝોડા બાદ તંત્ર સાથે લોકોની સહભાગીદારી અને સક્રિયતાથી થયેલ કામગીરીને કારણે ઓછામાં ઓછું નુકસાન થયું છે. મંત્રીએ ૧૮૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે જિલ્લામાં વીજ પુરવઠાને મોટાપાયા પર અસર થઈ છે, તો બાગાયતી પાકોને પણ ખૂબ જ નુકસાન થયું છે. આ બંને…
Read Moreડભોઇ સિનિયર સિટીઝન પરિવાર તરફ થી ૧૨૦ જેટલા કુટુંબને મદદરૂપ થઈ કરાતો સેવાયજ્ઞ
હિન્દ ન્યૂઝ, ડભોઈ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ના સમયે ડભોઇ નગર સિનિયર સિટીઝન્સ પરિવાર તરફથી સેવા યજ્ઞ કરવામાં આવી રહેલ છે જેમાં ૧૨૦ ઉપરાંત મધ્યમ વર્ગના અને જરૂરીયાતમંદ પરીવારોને ઘરે ઘરે જઈ રસોડામાં ઉપયોગી એવી અનાજની કીટ આપવામાં આવી હતી. આ સેવાયજ્ઞમાં દાતાઓ તરફથી પણ દાન મળેલ છે છેલ્લા ૧૪ વરસથી સિનિયર સિટીઝન પરિવાર વડીલોની સેવા કરે છે અને સાથોસાથ સમાજસેવાનું કામ પણ દર વર્ષે કરવામાં આવે છે.આમ જરૂરિયાત મંદ ૧૨૦ ઉપરાંત પરિવારોને આ સંસ્થા તરફથી રસોડામાં ઉપયોગી કીટ પૂરી પાડવામાં આવેલ છે આ સેવાયજ્ઞમાં દાતાઓ જેવાકે…
Read Moreનડિયાદ મા આવેલ ખેતા તળાવ મા થઈ રહેલ બોગસ કામ અને ભ્રસ્ટાચાર શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભાઈ ભટ્ટ એ નાદિયાદ ના ધારાસભ્ય નુ ધ્યાન દોરયું
હિન્દ ન્યૂઝ, નડિયાદ ખેડા જિલ્લા મા આવેલ નડિયાદ ખાતે આવેલ ખેતા તળાવ મા ત્રણ વર્ષ પેહલા કરવામાં આવેલ બ્યૂ્ટીફીકેશન મા એકદમ જ બ્લોકકાઢી અને ટાઈલ્સ નાખવાનું કાર્ય લોક મુખે ચર્ચાતા નડિયાદ શહેર કોંગ્રેસ ની ટીમે મુલાકાત લેતા ત્યાં કરેલા કામ મા ભ્રસ્ટાચાર જોવા મળીયો હતો, તે દરમ્યાન નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેતા તળાવ પર આવતા ત્યાં થઈ રહેલ બોગસ કામ તેમને કોંગ્રેસ ની ટીમ દ્વારા બતાવતા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ એ કોન્ટ્રાક્ટર ને ત્યાં જ ખખડાવી અને સારુ કામ કરાવવાની કોંગ્રેસ ના પ્રમુખ હાર્દિક ભાઈ ભટ્ટ ને જાણવ્યું…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ પરિવાર તરફથી ઉજવણી
હિન્દ ન્યૂઝ, દામનગર ભારતીય જનતા પાર્ટી દામનગર શહેર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવા હી સંગઠન અંતર્ગત નરેન્દ્ર મોદીજી ના વડાપ્રધાન તરીકે સુશાસનના સાત વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ભાજપ પરિવાર તરફથી તેમની ઉજવણી ને ધૂમધામ થી ન કરતા રક્તદાન શિબિર તથા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ, દામનગર પટેલ વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું, તેમાં ઉપસ્થિત અમરેલી જિલ્લાના સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા, રાજુભાઈ એ.પી.એમ.સી.ના ચેરમેન, લાઠી દામનગર ભાજપના શહેર પ્રમુખ…
Read Moreઅમરેલી જિલ્લા ના કુંકાવાવ તાલુકાના તોરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી
હિન્દ ન્યૂઝ, અમરેલી અમરેલી જિલ્લા ના કુંકાવાવ વડીયા તાલુકાના તોરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ યુએસએના આર્થિગ સહયોગથી તોરી ગામ ની તમામ જનતા ને જે આ કોરોના વાઈરસ ની મહામારી ની અંદર જેમકે સામાન્ય નબળી પરિસ્થિતિ વાળા લોકો ને તાત્કાલ સારવાર મળી રહે તે માટે તોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન કોનસન્ટરેટ આપવામા આવ્યું. જેમના લોકાર્પણ અમરેલી જિલ્લા ના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ એમ કે સાવલિયા મેનેજિંગ ટ્રસ્ટી અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા તેમજ પુર્વ ચેરમેન નાગજીભાઈ વેકરિયા તેમજ કુંકાવાવ તાલુકા…
Read Moreસિધ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા પોતાના મતવિસ્તારમાં આવતા સિધ્ધપુર તાલુકાના વિવિધ ગામોની મુલાકાત
હિન્દ ન્યૂઝ, સિદ્ધપુર જેમાં વિવિધ ગામોના સરપંચઓ, તલાટીઓ, આશાવર્કર બહેનો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી કોરોના મહામારી અંતર્ગત લોકોને પડતી મુશ્કેલીઓને સરકાર સમક્ષ ઉજાગર કરવા તેમજ સિધ્ધપુર અને સરસ્વતી તાલુકામાં ૧૦૦% રસીકરણ થાય તે માટે લોકો ને જાગૃત કરવા ધારાસભ્ય ચંદનજી દ્વારા લોકોને વેક્સિન લેવા તેમજ પોતાના પરિવાર ના દરેક સભ્યને વેક્સિન લેવડાવવા જાહેર અપીલ કરવામાં આવી હતી. સમસ્ત કાર્યક્રમ દરમિયાન તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ આગેવાનો તેમજ કાર્યકરો અને સ્થાનિક લોકોએ હાજરી આપી. રિપોર્ટર : પ્રફુલ ગોહીલ, સિધ્ધપુર
Read More