બજરંગ સેનામાં ધર્મ રક્ષાના જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે કરાઈ વરણી

હિન્દ ન્યૂઝ, થરાદ

   “ગર્વ સે કહો હમ હિન્દુ હૈ” ના નારાઓનું ગૂંજન કરતું સંગઠન બજરંગ સેનામાં ભુરીયા ગામના યુવકની વરણી કરવામાં આવી હતી. બજરંગ સેનામાં થરાદ તાલુકાના ભુરીયા ગામના વતની અને શાસ્ત્રીજી એવા ઈન્દ્રકુમાર દવેની ધર્મ રક્ષા તરીકે બનાસકાંઠા જીલ્લા ઉપાધ્યક્ષ તરીકેનો હોદ્દો આપ્યો હતો, જોકે સેવા કાર્ય કરતા ઈન્દ્રકુમાર દવેને સંગઠનમાં નવિન હોદ્દો મળતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : અતુલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment