પ્રાકૃતિક ખેતીના પથદર્શક: પોરબંદરના ડાયાભાઈ ધોકિયાની સફળતાની કહાની

હિન્દ ન્યુઝ, પોરબંદર       પોરબંદર જિલ્લાના ચોલિયાણા ગામના વતની ડાયાભાઈ ભોજાભાઈ ધોકિયા આજે ખેડૂતો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બન્યા છે. માત્ર આશરે ૫ વીઘા જમીન ધરાવતા આ ખેડૂતે પરંપરાગત ખેતીના ચીલાને તોડીને ‘ઝીરો બજેટ’ પ્રાકૃતિક ખેતીના માર્ગે જે સફળતા મેળવી છે, તે અત્યંત પ્રભાવશાળી પ્રેરણારૂપ છે. ડાયાભાઈ મૂળભૂત રીતે આણંદમાં ઓટોમોબાઈલના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પરંતુ, ૨૦૧૯-૨૦માં જ્યારે સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ની મહામારી સામે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે લોકડાઉનના શાંત સમયમાં તેમને માનવ જીવન અને સ્વાસ્થ્યના મૂલ્યનો ખરો અહેસાસ થયો. આ જ સમયે તેમને વિચાર આવ્યો કે પોતાની જમીન હોવા…

Read More

જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો સર્વ રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને વિવિધ વહીવટી રજૂઆતોને કલેક્ટરએ ગંભીરતાથી ધ્યાને લીધી હતી. અને સંબંધિત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ અને ગતિશીલ કામગીરી હાથ ધરીને જનહિતના આ તમામ પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં ધારાસભ્યોના અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત નાગરિકોની સુખાકારીને સ્પર્શતા વિવિધ વિભાગોના નવા પ્રશ્નો પર પણ વ્યાપક પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં…

Read More

સુરત જિલ્લામાં રાસાયણિક ખાતરોના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ૪૪ ગામોમાં ખાસ જન જાગૃતિ અભિયાનનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સુરત      તમામ જિલ્લાઓમાં રાસાયણિક ખાતરો યુરિયા અને ડી.એ.પી.નો કાર્યક્ષમ અને કરકસરયુક્ત વપરાશ થાય તે માટે ખાસ એક મહિના માટે જનજાગૃતિ અભિયાનનો આજરોજ સુરત જિલ્લાના ૪૪ ગામોમાં પ્રારંભ કરવામાં આવ્યું છે. જેમાં વૈકલ્પિક ખાતરો જેવા કે, એસ.એસ.પી. ખાતરો, એન.પી. કે કોમ્પ્લેક્ષ ખાતરો, નેનો યુરિયા, નેનો ડી.એ.પી, બાયો ફર્ટીલાઈઝર્સ, સેન્દ્રીય ખાતરો, વર્મી કમ્પોસ્ટ, જીવામૃત, ધન જીવામૃતનો વધુ ઉપયોગ કરતા થાય તે માટે ખેડૂતોને જાગૃત કરવામાં આવશે. આ ખાસ અભિયાનમાં ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રી, સોઈલ હેલ્પ કાર્ડ, PM કિસાન યોજના હેઠળ E-KYC પણ કરાવી શકશે.          …

Read More

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને મળી હતી

હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ પદાધિકારીઓ દ્વારા રજુ થયેલા પ્રશ્નો બાબતે ગંભીરતાપુર્વક ધ્યાને લઈને નિરાકરણ માટેની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, જીઆઈડીસીમાં ૨૦૨૧માં ભાટપોર ખાતે પોલીસ ભવનના નિર્માણ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જેના નિર્માણ કાર્યનો ખર્ચ નિર્દિષ્ટ વિસ્તારના અનુદાનમાંથી કરવામાં આવશે. સુદ્દઢ કાયદો અને વ્યવસ્થા જાળવવા, સલામતી અને સુરક્ષાના કારણોસર આ ભાટપોર ખાતે નિર્માણ થનારા પોલીસ ભવનમાં…

Read More

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, પાલનપુર       બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.  આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ…

Read More

‘સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ’: લાઈનમાંથી ઓનલાઇન તરફ પ્રજાકીય સુખાકારીનું વધુ એક કદમ

હિન્દ ન્યુઝ, પાલનપુર      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે સુગમ ડિજિટલ ગુજરાત’ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકાર દ્વારા ૫ મુખ્ય વિભાગોની ૨૦ હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આવકનો દાખલો, જ્ઞાતિનો દાખલો, રહેઠાણનો દાખલો, નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, સોગંદનામા સહિતની અગત્યની સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓ હવે ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ પદ્ધતિ હેઠળ ઉપલબ્ધ બનતા નાગરિકો ઘરે બેઠા મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા અરજી કરી શકે છે તેમજ અરજીની…

Read More

માનસના સોપાનો ભગવાન રામજીના અંગો છે: રામેશ્વર બાપુ

તલગાજરડામાં પૂજ્ય મોરારિબાપુ ના કર કમળોથી રામકથાનો પ્રારંભ હિન્દ ન્યુઝ, ધરમપુર       પૂજ્ય મોરારિબાપુ વિશ્વના એક એવા કથા વક્તા છે કે,જેમનું શ્રવણ શરીરના તમામ અંગોને રોમાંચિત કરી દે છે. પરંતુ સમય મળે ત્યારે પૂજ્ય બાપુ પણ એક સારા શ્રોતા તરીકે હંમેશા પ્રસ્તુત થયા છે. તારીખ 14 મે ના રોજ મહુવા તાલુકાના તલગાજરડા ખાતે ગામ સમસ્ત રામકથાનો પ્રારંભ થયો. પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે કથાનો પ્રારંભ થયો. આ કથા ના વક્તા તરીકે સુખ્યાત વક્તા પૂજ્ય શ્રી રામેશ્વર બાપુ હરિયાણી છે. તેઓ કથાઓના ક્રમમાં પોતાનો સમય ફાળવીને તલગાજરડામાં કથા ગાન કરવા…

Read More

भारी उद्योग मंत्रालय ने सिंटर्ड रेयर अर्थ परमानेंट मैग्नेट (आरईपीएम) विनिर्माण संवर्धन योजना के तहत वैश्विक निविदा के लिए बोली जमा करने की समय-सीमा बढ़ाई

हिन्द न्यूज़, दिल्ली     भारत सरकार के भारी उद्योग मंत्रालय (एमएचआई) ने कई हितधारकों की मांग को देखते हुए आरईपीएम योजना के तहत वैश्विक निविदा की समय-सीमा बढ़ा दी है। बोलीदाताओं के प्रश्नों का सरकारी उत्तर 09.06.2026 को जारी किया जाएगा। बोली जमा करने की अंतिम तिथि 28.05.2026 से बढ़ाकर 29.06.2026 कर दी गई है, जबकि तकनीकी बोलियों को खोलने की तिथि 29.05.2026 से पुनर्निर्धारित करके 30.06.2026 कर दी गई है ताकि अधिक से अधिक भागीदारी सुनिश्चित हो सके और हितधारकों को बोली प्रक्रिया में अतिरिक्त समय मिल सके।…

Read More

तोखन साहू ने कार्यालय जाने के लिए साइकिल का इस्तेमाल किया, नागरिकों से ईंधन संरक्षण अभियान में सहयोग करने का अनुरोध किया

हिन्द न्यूज़, दिल्ली      आवासन और शहरी कार्य राज्य मंत्री तोखन साहू ने आज प्रधानमंत्री नरेन्द्र मोदी की ईंधन संरक्षण की अपील के समर्थन में अपने आवास से संकल्प भवन तक 3 किलोमीटर साइकिल चलाई, जिससे उन्होंने संपोषित शहरी गतिशीलता, पर्यावरणीय उत्तरदायित्व और राष्ट्र सेवा का एक सशक्त संदेश दिया। इस मौके पर बोलते हुए साहू ने कहा कि प्रधानमंत्री की कोविड काल के समय जैसे घर से काम करना, ऑनलाइन कक्षाएं, वर्चुअल मीटिंग और पेट्रोल व डीजल की खपत कम करना आदि को पुनर्जीवित करने की अपील मौजूदा…

Read More

केन्द्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया ने सिक्किम दौरे के दौरान नामची में प्रमुख विकास परियोजनाओं की समीक्षा की

हिन्द न्यूज़, दिल्ली     केन्द्रीय संचार एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री, ज्योतिरादित्य सिंधिया ने अपने सिक्किम के आधिकारिक दौरे के दूसरे दिन नामची में कई कार्यक्रमों में भाग लिया, जहां उन्होंने शिक्षा, पर्यटन, चाय उत्पादन और खेलों के विकास के क्षेत्र में प्रमुख पहलों की समीक्षा की। इस दौरे के दौरान, मंत्री सिंधिया ने स्थानीय हितधारकों, छात्रों, चाय बागान श्रमिकों और युवा खिलाड़ियों से बातचीत की। साथ ही, उन्होंने पूर्वोत्तर में बुनियादी ढांचे, आजीविका और जमीनी स्तर पर अवसरों को मजबूती प्रदान करने पर भारत सरकार की प्रतिबद्धता को…

Read More